તાનાશાહી ભાજપ સરકાર દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ નેતા આદરણીય શ્રી રાહુલ ગાંધીજી પર કરવામાં આવેલ ખોટા કેસના વિરોધમાં રાષ્ટ્ર વ્યાપી ઘરણા પ્રદર્શન.
તારીખ : 13-06-2022, સોમવારે સમય : સવારે : 9:00 કલાકે
સ્થળ : જીએમડીસી (GMDC) ગ્રાઉન્ડ, મેમનગર, અમદાવાદ .
ગુજરાત કોંગ્રેસ પક્ષના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં હાજર રહેવું.