*શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)* અમદાવાદ શહેર *”નરોડા દ્વારા આર્ટ ઓફ લિવિંગ”* નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નરોડા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રિઅલ એસોસિએશન હોલ માં આઠ માં વિશ્વ યોગ દિન નિમિત્તે રાજ્યકક્ષાના મહામંત્રી *શ્રી સંજયભાઇ રાવલ* આ પ્રોગ્રામનું આયોજન કરેલ હતું આ કાર્યક્રમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ભૂદેવો અને અન્ય જ્ઞાતિના લોકો એ ભાગ લીધો હતો. દરેક ભૂદેવોને સ્વાસ્થ્ય નીરોગી રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ *શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા* દ્વારા ડોક્ટર *યજ્ઞેશભાઇ દવે*. *ભરતભાઇ રાવલ* *અમિતભાઈ દવે*
*અશ્વિનભાઈ ત્રિવેદી*
*દિપેનભાઇ શુકલ* અને *દિનેશભાઈ રાવલ* આ પ્રોગ્રામ કરવા માટે તેમનો ખૂબ જ સાથ સહકાર મળ્યો હતો.
*ચિરાગભાઈ પંડ્યા*
મહામંત્રી અમદાવાદ શહેર
નરોડા અમદાવાદ