Namo News
No Result
View All Result
Thursday, March 23, 2023
  • Login
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
Subscribe
Namo News
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
No Result
View All Result
Namo News
No Result
View All Result
Home NEWS

*અનંત નાદ:ઓમકાર. – ૠતંભરા વિશ્વજીત ઠાકર

by namonews24
July 21, 2022
0
153
SHARES
1.9k
VIEWS
Share on FacebookShare on Twitter

રોજબરોજના યોગમાં ઓમકાર એ યોગની શરૂઆતમાં અને યોગ કર્યાનાં અંતમાં કરવામાં આવે છે.
તેને ઉદ્ગિત પ્રાણાયામ તરીકે પણ ઓળખવામાં આવે છે.

namonews24-ads

શરૂઆતમાં એટલે માટે કે જ્યારે આપણે યોગ કરવા માટે સજ્જ થઈએ છીએ ત્યારે ઓમકાર કરવાથી આપણી પ્રાથમિકતા ફક્ત આપણું શરીર જ હોવી જોઈએ.બાકી બધી જંજાળમાંથી એટલો સમય મુક્તિ મળે.
અને અંતમાં એટલે માટે કે યોગ કરી લીધા પછી કુલીંગ ઈફેક્ટ માટે ૐકાર કરવો .જેથી  ઓમકાર બાદ ફરીથી નવી ઊર્જાનો સંચાર થાય અને સ્ફુર્તિનો અનુભવ થાય.

ૐ એ ત્રણ અક્ષરનો બનેલો છે.
અ ,ઉ અને મ. ॐ ના બધાં ગુણોનું વર્ણન અસંભવ છે.એનો અસ્ખલિત અને સતત વહેતો પ્રવાહ છે.
ઓમનો મહિમા પણ અવ્યક્ત છે.
ઓમકારને પ્રણવ પણ કહે છે.

જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું ત્યારે એક ગેબી અવાજ પેદા થયો હતો,આ અવાજ ઓમકારનો હતો એમ માનવામાં આવે છે.
ૐના અ(A), ઉ(U)અને મ(M)માં:
-સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ લોક સમાયેલ છે.
-વર્તમાનકાળ , ભૂતકાળ, અને ભવિષ્યકાળ સમાયેલ છે.
-બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ સમાયેલ છે.
-જાગૃત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થા સમાયેલ છે.
-લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ સમાયેલ છે.
-નર,નારી અને નાન્યતર જાતિ પણ સમાયેલ છે.
-ઉષ્મા, ઉર્જા અને પ્રાણ પણ ઓમકારને આભારી છે.

ૐકારની સાધના કરવા સ્વસ્થ ચિત્તે,શાંત, ટટ્ટાર બેસી,હોઠ બંધ રાખીને, જીભને તાંળવા સાથે ચોટાડીને ઓમકારનો નાદ શરૂ કરવો.આ નાદનો ગુંજારવ હોઠ બંધ રાખી એટલો બુલંદ બનાવવો કે જેથી બહાર ભીતરનો અવાજ સાંભળી શકાય.

આંખો બંધ રાખી આ ક્રિયા કરવાથીશરીરને અદભુત અને આલ્હાદક અનુભૂતિ થાય છે.ઓમનાં ગુંજારવથી ભીતર અમૃત ઝરતું હોય એટલી અપ્રતિમ અનુભૂતિ થાય છે. સ્ફુર્તિ અને નવી તાજગી અનુભવાય છે. ઓમકાર નિયમિત કરવાથી શારીરીક,માનસિકતાની સાથે પરમાત્માની આધ્યાત્મિક અનુભૂતિ પણ અનુભવાય છે.

દરરોજ એક મિનિટમાં ચાર આવર્તનમાં ઓમકારનું ગાન કરવું. પ્રત્યેક ૐકારમાં
પંદર સેકન્ડ આપવી.
વિચાર કરો કેટલો શક્તિશાળી પ્રાણાયામ છે કે પંદર સેકન્ડમાં એ અસર કરે છે..!

ઓમકાર પરમ તત્વને પામનારૂ રસાયણ છે.

ઓમકાર કરવાથી એનાં ધ્વનિના કંપનોથી એને કરનાર વ્યક્તિની આસપાસ એક મેગ્નેટીક ફીલ્ડ જનરેટ કરે છે .જેને કારણે એના ધ્વનિ તરંગોના આંદોલનો મગજની નસોમાં એક અજબનો હળવાશનો ભાવ મહેસુસ કરાવે છે અને એમાંથી મુડ સ્ટેબીલાઈઝ કરતાં અંત:સ્ત્રાવોનો જોઈતો પ્રવાહ વહેવા માંડે છે. જેથી કરીને શરીરના બીજા અંગોને પણ સહાયતા મળે છે . જેને કારણે બ્લડ પ્રેશર, હ્રદયના ધબકારાની સંતુલિતતા જળવાઈ રહે છે.મેટાબોલીઝમ અને બીજા જ્ઞાન તંતુઓ પણ કંટ્રોલમાં રહે છે.
-જેથી કરી ડિપ્રેશન અને એપીલેપ્સી જેવા રોગોમાં ફાયદો થાય છે.
-મનમાં સ્થિરતા આવે છે.
-નિર્ણયાત્મક શક્તિ પેદા થાય છે.
-અંત:કરણ શુધ્ધ થાય છે.
-પ્રેરણાશક્તિ વધી આત્મબળ વધે છે.
-એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત થાય છે.
– તણાવ અને નકારાત્મક વિચારો દૂર થાય છે.
-દોષ અને દુર્ગુણો દૂર કરે છે.
-સિધ્ધિદાયક મંત્ર છે.
-ઉર્ધ્વારોહણ તરફ ગતિ કરાવે છે.
-અધ્યાત્મશક્તિ વધે છે.
– ચહેરાનું તેજ અને કાંન્તિ વધે છે.
-બુધ્ધિ વધે છે
-પ્રતિભાશાળી થવાય છે.
-આજ્ઞાચક્ર સતેજ થાય છે.
-હ્રદયચક્રને સુદ્રઢ બનાવે છે.
-શારીરિક, માનસિક અને ધાર્મિક જોડાણ મજબુત બનાવે છે.
-આત્મવિશ્વાસ બમણો થાય છે.
-સંમોહક વ્યક્તિત્વ વિકસાવી શકાય છે.

આમ ૐકાર એ યોગમાં એક અનુભૂતિનો વિષય છે એને વાંચ્યા કરતાં પ્રયોગાત્મક રીતે અનુભવવો જોઈએ. ઓમકાર અનાહદ નાદ છે.
કોઈપણ ટકરાવ કે આઘાત વિના થયેલ નાદ-ધ્વનિ છે.દુ:ખોનાં ભ્રંમ ભાગવા માટે અકસીર ઉપાય છે.ઓમકાર એ અનંતને પામવાનો આખરી ઉપાય છે. એક અખંડ નાદ બ્રહ્મ છે…ઓમકાર.
ૐ     ૐ     ૐ

©️ૠતંભરા વિશ્વજીત
ઠાકર

Related Posts

ચૈત્રી નવરાત્રીમાં માં ભગવતી અંબાની આરાધના. – જયેશ પલિયડ ’શુકુન’
NEWS

ચૈત્રી નવરાત્રીમાં માં ભગવતી અંબાની આરાધના. – જયેશ પલિયડ ’શુકુન’

March 23, 2023
એચ.એ.કોલેજમાં શહીદ દિન નિમિત્તે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો.
NEWS

એચ.એ.કોલેજમાં શહીદ દિન નિમિત્તે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો.

March 23, 2023
એચ. એ. કોલેજમાં ઇન્ટરનેશનલ હેપીનેશ ડે સેલીબ્રેટ થયો.
NEWS

એચ. એ. કોલેજમાં ઇન્ટરનેશનલ હેપીનેશ ડે સેલીબ્રેટ થયો.

March 23, 2023
જીસીસીઆઈ ખાતે ભારતીય વ્યાપાર મંડળ દ્વારા શપથવિધિ સમારોહ સાથે બિઝનેસ મીટિંગ અને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.
NEWS

જીસીસીઆઈ ખાતે ભારતીય વ્યાપાર મંડળ દ્વારા શપથવિધિ સમારોહ સાથે બિઝનેસ મીટિંગ અને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

March 23, 2023
સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર  (SVP) લેડીઝ વિંગ તથા  ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી  (GCCI) લેડીઝ વિંગ દ્વારા આયોજિત  નાણાકીય આયોજનનો જ્ઞાન ભંડાર મહિલા સશક્તિકરણનો સચોટ આધાર!  મૂકેશ પટેલ  આંતરરાષ્ટ્રીય કરવેરા નિષ્ણાત, કટાર લેખક તેમજ વક્તાનું સેશન.
NEWS

સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર (SVP) લેડીઝ વિંગ તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) લેડીઝ વિંગ દ્વારા આયોજિત નાણાકીય આયોજનનો જ્ઞાન ભંડાર મહિલા સશક્તિકરણનો સચોટ આધાર! મૂકેશ પટેલ આંતરરાષ્ટ્રીય કરવેરા નિષ્ણાત, કટાર લેખક તેમજ વક્તાનું સેશન.

March 23, 2023
कादम्बिनी क्लब की 368वीं मासिक गोष्ठी “काव्य के रंग कादम्बिनी क्लब के संग” कार्यक्रम संपन्न :-  प्रस्तुतकर्ता:- भावना मयूर पुरोहित – हैदराबाद
NEWS

कादम्बिनी क्लब की 368वीं मासिक गोष्ठी “काव्य के रंग कादम्बिनी क्लब के संग” कार्यक्रम संपन्न :- प्रस्तुतकर्ता:- भावना मयूर पुरोहित – हैदराबाद

March 22, 2023
  • Trending
  • Comments
  • Latest

બ્રેકીંગ ન્યૂઝ દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો

December 21, 2022
બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

March 14, 2023
અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

March 21, 2023

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023
હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

0
સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

0
તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

0
આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

0
ચૈત્રી નવરાત્રીમાં માં ભગવતી અંબાની આરાધના. – જયેશ પલિયડ ’શુકુન’

ચૈત્રી નવરાત્રીમાં માં ભગવતી અંબાની આરાધના. – જયેશ પલિયડ ’શુકુન’

March 23, 2023
એચ.એ.કોલેજમાં શહીદ દિન નિમિત્તે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો.

એચ.એ.કોલેજમાં શહીદ દિન નિમિત્તે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો.

March 23, 2023
એચ. એ. કોલેજમાં ઇન્ટરનેશનલ હેપીનેશ ડે સેલીબ્રેટ થયો.

એચ. એ. કોલેજમાં ઇન્ટરનેશનલ હેપીનેશ ડે સેલીબ્રેટ થયો.

March 23, 2023
જીસીસીઆઈ ખાતે ભારતીય વ્યાપાર મંડળ દ્વારા શપથવિધિ સમારોહ સાથે બિઝનેસ મીટિંગ અને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

જીસીસીઆઈ ખાતે ભારતીય વ્યાપાર મંડળ દ્વારા શપથવિધિ સમારોહ સાથે બિઝનેસ મીટિંગ અને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

March 23, 2023

Recent News

ચૈત્રી નવરાત્રીમાં માં ભગવતી અંબાની આરાધના. – જયેશ પલિયડ ’શુકુન’

ચૈત્રી નવરાત્રીમાં માં ભગવતી અંબાની આરાધના. – જયેશ પલિયડ ’શુકુન’

March 23, 2023

Total Number of Visitors

0582640
Visit Today : 256
Hits Today : 454
Total Hits : 160187
Who's Online : 3

About US

Namo News 24

Contact Us : kdgujarati@gmail.com

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

8:04:23 pm
  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

No Result
View All Result
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In