અમદાવાદ જમાલપુર ફુલ માર્કેટની સામે રીવરફ્રન્ટ પાસે આવેલી બાવાલબલબી દરગાહની પાછળ બાવરી સમાજનું સ્મશાનગૃહ આવેલુ છે, તેમાં કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ નથી જેમ કે 👉 પીવાનું પાણી 👉 સૌચાલય 👉 બેસવા માટેના બાંકડા 👉 લાઈટ આવી કોઈ પણ સુવિધાઓ આ સ્મશાનગૃહમાં આપવા માં નથી આવતી.
👉બાવરી સમાજનું સ્મશાનગૃહ ઈ.સ 1805 માં આ સ્મશાનગૃહની સ્થાપના થઇ ત્યારથી આજ સુધી આવી જ હાલત છે.
👉 સ્થાનિક રહિશો ઘ્વારા પવિત્ર જગ્યાએ કચરાપેટી કરી ખરાબ કચરો સમાઘી અને બેસવા જેવી જગ્યાએ કચરો નાખે છે. 🙏