Namo News
No Result
View All Result
Saturday, February 4, 2023
  • Login
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
Subscribe
Namo News
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
No Result
View All Result
Namo News
No Result
View All Result
Home NEWS

અવિસ્મરણીય ઇતિહાસ ….શ્રી કૃષ્ણ. – બીના પટેલ.

by namonews24
August 19, 2022
0
161
SHARES
2k
VIEWS
Share on FacebookShare on Twitter

યુદ્ધમાં તમે કેટલીવાર ભોંયભેગા થયા એ અગત્યનું નથી ,પણ કેટલી ઝડપથી ઊભાં થઇ ગયા એ મહત્વનું છે .

મારી સમજ્ણશક્તિનો આશ્રય લઈ ને લખું છું …જે સમસ્ત બ્રહ્માંડને પોતાની તરફ આકર્ષે છે તે છે કૃષ્ણ .કૃષ એટલે કોઈને પોતાના તરફ ખેંચવું .વિવિધરંગી વ્યક્તિત્વનો સમૂહ એટલે કૃષ્ણ .જેના નામ માત્રમાં ખેંચાણ છે …એવા શ્રી કૃષ્ણ પૃથ્વી પર માનવજાતિનું કલ્યાણ કરવાં અવતર્યા .એમનું જીવન જ એક એવી યાત્રા છે કે જેને સમજવા દરેક વિચાર ટૂંકો પડે .ચમત્કારોથી મઢેલું એમનું જીવન આપણને દરેક પગલે સંતોષકારક સમાધાન જરૂર આપે

છે .જીવનના દરેક રંગમાં કેવી રીતે તરબોળ બનીને પણ સ્થિતપ્રજ્ઞ રહેવું એ સમજાવવામાં શ્રી કૃષ્ણ સફળ રહ્યાં એવું જરૂર લાગે છે .એક સામાન્ય વ્યક્તિએ માટે શરૂઆતમાં એમને સમજવા અઘરા તો છે જ ,પણ અશક્ય નથી .

આ એક અવિસ્મરણીય ઇતિહાસ છે ,કે જેની પૂજા અને સ્તુતિ દુનિયાના ખૂણે ખૂણે વર્ષો થી થયા કરે છે ,આવું ત્યારેજ શક્ય બને જયારે સામે કરિશ્માઈ વ્યક્તિત્વ હોય .શ્રી કૃષ્ણ નું સંપૂર્ણ જીવન યોગમય છે જે માનવજાતિને એક અનોખુ દ્રષ્ટાંત પૂરું પાડે છે .એમના નિર્ણયો અને પ્રતિભાવો અનુકરણીય છે .તેમના વિચારો હીરાના દરેક પાસાની જેમ દરેક પરિસ્થિતિમાં અલગ ચમક દર્શાવે છે .એજ એમની લાક્ષણિકતા છે .

શ્રી કૃષ્ણનો પવિત્ર અને અપેક્ષારહિત પ્રેમ ,દુષ્ટતાનું દમન ,ગુરુસેવા ,ભારોભાર વિવેક ,ગૌભક્તિ અને શરણે આવેલાની રક્ષા ….આવા કેટલાંય ગુણો ને લીધે શ્રી કૃષ્ણ કહેવાયા …

પૂર્ણ પુરષોતમ .

શ્રી કૃષ્ણ એ “ગીતા “ના રૂપમાં

માનવજાતિને એક એવો વારસો આપ્યો છે જેની સરખામણી કોઈ હીરા- માણેક સાથે પણ ના કરી શકાય એવી એ અમૂલ્ય ધરોહર છે .ભારતીય સંસ્કૃતિ અને સાહિત્ય માં “ગીતા ” નામના અતિ પવિત્ર પુસ્તક નું સ્થાન અજોડ છે અને રહેશે ,તેથી જ તે દુનિયામાં સૌથી મહત્વ નું અને કિંમતી પુસ્તક બનીને ઉભર્યું છે .

શ્રી કૃષ્ણ એ કોઈ કાલ્પનિક પાત્ર નથી તે વાસ્તવિક વ્યક્તિત્વ છે .અનોખા દેવત્વના સ્વામી વાસુદેવ અને દેવકીના પુત્ર થઈને અવતર્યા ગોપીઓ અને રાધાના પ્રેમમાં તરબોળ બન્યા , આવા શ્રી કૃષ્ણ દરેક માનવીય સંબંધમાં ખરા ઉતર્યા એ માનવું પડે .

પહેલાંના સમયમાં ધર્મ ને અનુસરતા નિર્લેપ ભાવ ,અલિપ્ત ભાવ અને વૈરાગ્યની જ વાતો થતી ….પણ શ્રી કૃષ્ણ ના અવતરણ પછી ધર્મ ને અનુસરતા માનવ પોતાના જીવનને કેવી રીતે ખુશી સાથે આનંદમય જીવન વિતાવી શકે એનો સચોટ તાદ્શ્ય વિવરણ પ્રભુએ હરેક વ્યક્તિને બતાવ્યું .જીવનમાં ત્યજવા કરતાં અપનાવવું કઈ રીતે યોગ્ય છે એ બતાવ્યું.

જીવનના દરેક તબક્કાઓ માં દિલની સાથે સાથે દિમાગથી પણ વિચારી આગળ વધવું એવું જરૂર શીખવ્યું . કોઈ પણ પરિસ્થિતિ આવે તો પ્રેક્ટિકલી શું ઉકેલ લાવી શકાય એમની એ કુનેહ નીતિ સૌને વિચારતા કરી મૂકે છે .જયારે જીવનમાં વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે કેટલું નુકશાન થયું એ ન વિચારતા હવે કેટલું બચાવી શકીશું ….એ પગલું ઘણું બધું કહી જાય છે .જે જતું રહ્યું છે એનો શોક ન કરતા આવનાર સમય માં મજબુતીથી આગળ વધો …પ્રભુનો એ વિચાર હરેક મનુષ્યને જીવન જીવવા માટે નું એક અનોખું પ્રેરકબળ આપે છે .હરેક સુખ અને દુઃખ માં સામાન્ય જીવન જીવો એજ એમનો સાચો ઉપદેશ છે .

રણભૂમિમાં એમના મુખમાંથી સરેલી “ગીતા “કર્મ ના સિધ્ધાંતનો સંદેશો આપે છે .શ્રી કૃષ્ણનું સંપૂર્ણ જીવન વ્યક્તિએ સારા કર્મ કરવા અને સત્યને પડખે રહેવું એ સીખ આપે છે .એમના વિચારોનો અર્થ માનવજાતિના આચાર – વિચાર ના ધરોહર છે .મહાભારત નામના મહાનગ્રંથ માં એક “ગેઇમ ચેન્જર ” ની ભૂમિકા માં એ ઝળહળી ગયા .રણભૂમિમાં એમના વિરાટ રૂપના દર્શન કરી સૌ ધન્ય થઇ ગયા …કેટલાંય વ્યક્તિત્વ નો અનોખો સંગમ એટલે ભગવાન શ્રી કૃષ્ણ .

મનુષ્યે પોતાના જીવનમાં સારા અને સાચા કર્મ કરવા અને ફળની ચિંતા પ્રભુ પર છોડી દેવી …..એજ આ લેખનો સાર છે .પૂર્ણ પુરષોતમ શ્રી કૃષ્ણ નું યોગમય જીવન માનવજાતિ ને આપેલો અમૂલ્ય વારસો છે ,જેને આપણે સૌએ સાચવવો રહ્યો .

-બીના પટેલ

Related Posts

NEWS

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023
NEWS

રાજપીપલા જનરલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો. : દીપક જગતાપ, રાજપીપલા

February 2, 2023
NEWS

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ –કડી ગાંધીનગર નિશુલ્ક કાયરોપ્રેકટીક સારવાર કેમ્પ.

January 31, 2023
NEWS

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ને અદાણી ગ્રુપે ભારત સામે નું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું.

January 31, 2023
NEWS

વધુ એક મુઘલ ગાર્ડનનું નામ બદલાયું: દિલ્હી યુનિવર્સિટીએ જણાવ્યું કારણ!

January 30, 2023
અદાણીને FPOના સફળ થવાનો ભરોસો, સેબી, અન્ય નિયમન સંસ્થાઓ વેચવાલીની કરી રહી છે તપાસ
NEWS

અદાણીને FPOના સફળ થવાનો ભરોસો, સેબી, અન્ય નિયમન સંસ્થાઓ વેચવાલીની કરી રહી છે તપાસ

January 30, 2023
  • Trending
  • Comments
  • Latest

બ્રેકીંગ ન્યૂઝ દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો

December 21, 2022

ગુજરાત AAPના નેતાએ મોડલ બનવા માંગતી યુવતી પર આચર્યું દુષ્કર્મ! પોલીસે કરી ધરપકડ.

September 24, 2022
પૂર અસરગ્રસ્તોની વ્હારે રાજકીય પક્ષો આગેવાનો આગળ આવ્યા

*તમારા પગના તળિયા ઉપર નાળિયેર તેલ લગાવો* *આખી પોસ્ટ વાંચીને તરત જ આગળ રવાના કરજો…* *મફતની સલાહને નકામી સમજશો નહિ…*.

July 15, 2022
આધાર કાર્ડ કઢાવવા કે અપડેટ કરવા નહીં ખાવા પડે ધક્કા, ઘરે બેઠા ફટાફટ થઈ જશે કામ.

આધાર કાર્ડ કઢાવવા કે અપડેટ કરવા નહીં ખાવા પડે ધક્કા, ઘરે બેઠા ફટાફટ થઈ જશે કામ.

June 14, 2022
હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

0
સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

0
તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

0
આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

0

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023

રાજપીપલા જનરલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો. : દીપક જગતાપ, રાજપીપલા

February 2, 2023

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ –કડી ગાંધીનગર નિશુલ્ક કાયરોપ્રેકટીક સારવાર કેમ્પ.

January 31, 2023

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ને અદાણી ગ્રુપે ભારત સામે નું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું.

January 31, 2023

Recent News

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023

Total Number of Visitors

0566865
Visit Today : 55
Hits Today : 214
Total Hits : 129156
Who's Online : 1

About US

Namo News 24

Contact Us : kdgujarati@gmail.com

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

11:50:40 am
  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

No Result
View All Result
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In