<img src="https://namonews24.com/wp-content/uploads/2022/08/IMG-20220826-WA0005.jpg" class="alignnone size-full wp-image-3018" width="1066" height="1600"> <img src="https://namonews24.com/wp-content/uploads/2022/08/IMG-20220826-WA0004.jpg" class="wp-image-3017 alignnone size-full" width="1066" height="1600"> <img src="https://namonews24.com/wp-content/uploads/2022/08/IMG-20220826-WA0002.jpg" class="wp-image-3016 alignnone size-full" width="1600" height="1066"> <h4>તા.24થી 28 ઑગસ્ટ,સળંગ પાંચ દિવસ(બુધવારથી રવિવાર) બપોરે 3-00 કલાકે,રા વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા 'પર્યુષણ સાહિત્યપર્વ'નું આયોજન કરવામાં આવ્યું છે.પર્યુષણ સાહિત્યપર્વ'ના બીજા દિવસે તા.25 ઑગસ્ટ,ગુરુવારના રોજ જૈન સાહિત્યસર્જક જિનહર્ષ વિશે અભય દોશીએ અને જૈન સાહિત્યગ્રંથ આરામશોભારાસ વિશે કીર્તિદા શાહે મનનીય વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક 'શ્વેત'એ કર્યું.આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.</h4>