Namo News
No Result
View All Result
Thursday, June 1, 2023
  • Login
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
Subscribe
Namo News
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
No Result
View All Result
Namo News
No Result
View All Result
Home Uncategorized

તારો સાચો સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી તને સાચવે પારવતી, અખંડ સૌભાગ્યવતી. – સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “

by namonews24
August 30, 2022
0
158
SHARES
2k
VIEWS
Share on FacebookShare on Twitter

બાળપણમાં જ્યારે મમ્મીને વ્રત કરતી જોતી ત્યારે વિચાર આવતો કે ખરેખર વ્રત કરવાથી, ભૂખ્યા રહેવાથી, જાગરણ કરવાથી સારો વર મળતો હશે? છતાં પણ આજે ખબર પડે છે,જ્યારે પતિ નાની નાની બાબતોનું ધ્યાન રાખતો હોય, એક પત્ની તરીકે નહીં પણ એક સ્ત્રી તરીકે આદર આપતો હોય,દરેક ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા આપતો હોય, આપણી તકલીફોથી પણ જેને તકલીફ પડતી હોય . ત્યારે વ્રત કર્યાનું ફળ મળ્યું છે તેવું અંતરથી લાગે છે.. મારી સાથે દરેક સ્ત્રીનો સુહાગ અમર રહે તેવી આજે કેવડાત્રીજના દિવસે મહાદેવને પ્રાર્થના.. 🙏🏻
કેવડાત્રીજની દંતકથા…
પ્રભુ શિવ અને માતા પાર્વતીજી એકવાર સોગઠા રમતા હતા. ત્યારે રમતા રમતા પાર્વતીજી એ પૂછ્યું;ભોલે આપને ખબર છે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં હોમાયા પછી મારું મૃત્યુ થયેલું ત્યારબાદ બીજા જન્મમાં આપને પામવા મે કયું વ્રત કરેલું? ત્યારે શિવે પાસા ફેકતા ફેકતા કહ્યું ઉમા એક દિવસ નારદમુનિ મારી સાથે આપના વિવાહની વાત લઈને આપના પિતા હિમાલય પાસે ગયેલા.ત્યારે તેમણે મારા ખૂબ વખાણ કરેલા. ત્યારે આપે વખાણ સાંભળીને મનોમન મનમાં નક્કી કરેલું કે આપ મને વરશો. પણ આપના પિતાએ મારો અસ્વીકાર કરેલો. કારણકે તે આપના લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવા માંગતા હતા. આ વાતની આપને જાણ થઇને આપ રિસાઈને જંગલમાં ચાલ્યા ગયા. ત્યાં આપે માટીના ઢગલામાં રમવા લાગ્યા અને રમતા રમતા મારું શિવલિંગ બની ગયું.આપે મારી પૂજા કરી અને મને બીલીપત્રની સાથે કેવડો અને બીજી વનકટી ધરાવી. અને આખો દિવસ ભૂખ્યા રહ્યા અને આખી રાત ત્યાં બેસી રહ્યા અને મનોમન બોલ્યા કે મે ખરા ભાવથી તમારી પૂજા કરી હોય તો તમે મારા સ્વામી બનજો અને તે દિવસે ભાદરવાની અજવાળી ત્રીજ હતી.અને આમ સવારે જ્યારે આપના પિતા હિમાલય આપને શોધવા આવ્યા ત્યારે આપે કહીં દીધું કે આપ મને મનથી વરી ચુક્યા છો અને આપની ભક્તિ અને પ્રેમ આગળ આપના પિતા પણ પીગળી ગયા. અને આપણા વિવાહ થયાં.આમ તો મને બીલી જ ચડાવાય છે પણ.. આપે કેવડો અને બીજી વનસ્પતિ ચડાવી મારી પૂજા કરેલી તેથી મને કેવડો અતિપ્રિય છે. દિકરીઓ મનગમતો વર પામવા અને સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમના પતિની લાંબી ઉંમર માટે આપને શણગાર અને મને કેવડો અને વનકટી ચડાવી આપણા બન્નેની પૂજા કરે છે… અને ભક્તિભાવથી કેવડાત્રીજનું વ્રત કરે છે..
સુચિતા ભટ્ટ “કલ્પનાના સુર “

namonews24-ads

Related Posts

“સાંઈ બાબા ભગવાન નથી”
Uncategorized

રાજકોટમાં આ છે બાગેશ્વર બાબાનો મુકામ:ધીરેન્દ્ર શાસ્ત્રીને કિંગ્સ હાઈટ્સ ખાતે ઘરે ઉતારો અપાયો, કોણ છે કિશોર ખંભાયતા જેમના ઘરે બાબા ઉતરશે. – સુરેશ વાઢેર.

May 31, 2023
મહત્વના સમાચારો પર એક નજર .
Uncategorized

GSEB ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% રિઝલ્ટ*

May 31, 2023
માણસ છું …!!! – બીના પટેલ.
NEWS

માણસ છું …!!! – બીના પટેલ.

May 31, 2023
Uncategorized

June 1, 2023
Uncategorized

મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં નાગરિકોનું જીવન જોખમમાં, પાલિકાનું 226 બિલ્ડીંગ માટે હાઈ એલર્ટ, યાદી જાહેર..

June 1, 2023
બોયફ્રેન્ડ અંગે કથાવાચક જયા કિશોરીએ આપ્યું મોટુ નિવેદન.
OTHER

બોયફ્રેન્ડ અંગે કથાવાચક જયા કિશોરીએ આપ્યું મોટુ નિવેદન.

May 29, 2023
  • Trending
  • Comments
  • Latest

બ્રેકીંગ ન્યૂઝ દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો

December 21, 2022
બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

March 14, 2023
અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

March 21, 2023

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023
હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

0
સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

0
તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

0
આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

0
“સાંઈ બાબા ભગવાન નથી”

રાજકોટમાં આ છે બાગેશ્વર બાબાનો મુકામ:ધીરેન્દ્ર શાસ્ત્રીને કિંગ્સ હાઈટ્સ ખાતે ઘરે ઉતારો અપાયો, કોણ છે કિશોર ખંભાયતા જેમના ઘરે બાબા ઉતરશે. – સુરેશ વાઢેર.

May 31, 2023
મહત્વના સમાચારો પર એક નજર .

GSEB ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% રિઝલ્ટ*

May 31, 2023
માણસ છું …!!! – બીના પટેલ.

માણસ છું …!!! – બીના પટેલ.

May 31, 2023
માણસ છું …!!! – બીના પટેલ.

માણસ છું …!!! – બીના પટેલ.

May 31, 2023

Recent News

“સાંઈ બાબા ભગવાન નથી”

રાજકોટમાં આ છે બાગેશ્વર બાબાનો મુકામ:ધીરેન્દ્ર શાસ્ત્રીને કિંગ્સ હાઈટ્સ ખાતે ઘરે ઉતારો અપાયો, કોણ છે કિશોર ખંભાયતા જેમના ઘરે બાબા ઉતરશે. – સુરેશ વાઢેર.

May 31, 2023

Total Number of Visitors

0608410
Visit Today : 132
Hits Today : 313
Total Hits : 204013
Who's Online : 5

About US

Namo News 24

Contact Us : kdgujarati@gmail.com

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

5:49:52 pm
  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

No Result
View All Result
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In