શ્રી વિનાયક ભજન મંદિર પાનબઝાર સિકંદ્રાબાદ માં ગણેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે:-
આ વિનાયક ભજન મંદિર પાનબઝાર સિકંદ્રાબાદ માં ગત ૭૦ -સિત્તેર વર્ષો થી ગણેશોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે. ગત પચાસ વર્ષ થી આકુલા વિજય કુમાર સંભાળે છે.એમના પત્ની નું નામ જયશ્રી બેન છે. શ્રી વિજય કુમાર આકુલા ની મિત્ર મંડળી પણ આ મહત્વપૂર્ણ કાર્ય માટે
સહકાર આપે છે. એમાં સ્થાનિક વિનય શાહ અને હૈદરાબાદ નિવાસી મયૂર પુરોહિત નો પણ સમાવેશ થાય છે. આ મંડળી પ્રતિ વર્ષ કોઈ વ્યક્તિ વિશેષ નું સન્માન કરે છે. ગઈકાલે તા.૬/૯/આ વખતે ડૉ.એ. મહાદેવ નું સન્માન કરવામાં આવ્યું હતું.