૮/૯/૨૦૨૨. નાં ગુરુવાર નાં રોજ સમૂહ આરતી માં બધાં નાં હાથો માં પ્રગટેલા દીવડાં આપવામાં આવ્યાં હતાં.પછી વિજળી ની લાઈટો બંધ કરી દેવામાં આવી હતી.અતિ સુંદર દ્રશ્ય લાગતું હતું.
પછી સૌને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો. જે
મઠ માં કમલેશ મહારાજ દ્વારા સ્વયં બનાવવામાં આવ્યો હતો.