Namo News
No Result
View All Result
Sunday, February 5, 2023
  • Login
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
Subscribe
Namo News
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
No Result
View All Result
Namo News
No Result
View All Result
Home NEWS

સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને હુકમપત્રો અને લાભોનું કરાયું વિતરણ

by namonews24
September 12, 2022
0
152
SHARES
1.9k
VIEWS
Share on FacebookShare on Twitter

દેડીયાપાડા ખાતે
“વિશ્વાસથી વિકાસયાત્રા” નો પ્રાંતકક્ષાનો કાર્યક્રમ યોજાયો

namonews24-ads

રૂા.૬.૮૫ કરોડથી વધુની રકમના ખર્ચે ૫૦૩ જેટલા વિવિધ વિકાસ કામોનું
મંત્રીના હસ્તે કરાયું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત

સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને હુકમપત્રો અને લાભોનું કરાયું વિતરણ

રાજપીપલા,તા12

ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષપદે નર્મદા જિલ્લાના દેડીયાપાડામાં પોલિટેકનિક કૃષિ ઇજનેરી કોલેજ ખાતે આજે દેડીયાપાડા પ્રાંત કક્ષાના “વિશ્વાસથી વિકાસયાત્રા” ના યોજાયેલા કાર્યક્રમને દેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ તારાબેન રાઠોડ, સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ રોહિદાસ વસાવા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન વસાવા, વનમંત્રી મોતીભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિત અન્ય પદાધિકારીઓ સહિતના મહાનુભાવો વગેરેની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો.

સમારોહના અધ્યક્ષસ્થાનેથી સંબોધતા મંત્રી વિનોદભાઇ મોરડીયાએ જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘ દ્રષ્ટિ અને લોકાભિમૂખ અભિગમના કારણે દેશમાં વસવાટ કરતા પ્રત્યેક સમાજના લોકોને તેમની સંસ્કૃતિ ટકાવી રાખવા માટે અનેક મોટા નિર્ણયો અને વિકાસ કાર્યો કર્યા છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનએ હંમેશા આદિવાસી સમાજની ચિંતા કરી અને તેમના જ કારણે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરા-ધરોહરને ટકાવી રાખવા માટે નર્મદા જિલ્લાને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની મહામૂલી ભેટ મળી છે.
મંત્રી મોરડીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં દેશને ગૌરવ આપવાનું કામ કર્યું છે, જેમાં સૌ નાગરિકોએ પણ પોતાનું યોગદાન આપી દેશને સશક્ત બનાવવા પ્રયત્નો કર્યા છે. માત્ર એટલું જ નહીં પણ ભારતીય સંસ્કૃતિના મૂળમાં રહેલા યોગને વિશ્વ ફલક પર લઈ જઈને સમગ્ર વિશ્વને આરોગ્યની ચાવી સમાન વિશ્વ યોગ દિવસની ભેટ આપી છે.

વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર ગુજરાતના વિકાસને વેગ આપી અનેક લોકહિતના કાર્યો કરી રહી છે, જેના ફળ આજે છેવાડાના માનવી પણ ચાખી રહ્યા છે. ગરીબ લોકોના પાકા ઘરનું સ્વપ્નને સાકાર કરી લોકોને ઘરમાં નળથી પાણી મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તસવીર :દીપક જગતાપ, રાજપીપળા

Related Posts

NEWS

My best click. Rajesh Bariya

February 4, 2023
NEWS

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023
NEWS

રાજપીપલા જનરલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો. : દીપક જગતાપ, રાજપીપલા

February 2, 2023
NEWS

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ –કડી ગાંધીનગર નિશુલ્ક કાયરોપ્રેકટીક સારવાર કેમ્પ.

January 31, 2023
NEWS

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ને અદાણી ગ્રુપે ભારત સામે નું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું.

January 31, 2023
NEWS

વધુ એક મુઘલ ગાર્ડનનું નામ બદલાયું: દિલ્હી યુનિવર્સિટીએ જણાવ્યું કારણ!

January 30, 2023
  • Trending
  • Comments
  • Latest

બ્રેકીંગ ન્યૂઝ દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો

December 21, 2022

ગુજરાત AAPના નેતાએ મોડલ બનવા માંગતી યુવતી પર આચર્યું દુષ્કર્મ! પોલીસે કરી ધરપકડ.

September 24, 2022

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023
પૂર અસરગ્રસ્તોની વ્હારે રાજકીય પક્ષો આગેવાનો આગળ આવ્યા

*તમારા પગના તળિયા ઉપર નાળિયેર તેલ લગાવો* *આખી પોસ્ટ વાંચીને તરત જ આગળ રવાના કરજો…* *મફતની સલાહને નકામી સમજશો નહિ…*.

July 15, 2022
હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

0
સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

0
તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

0
આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

0

My best click. Rajesh Bariya

February 4, 2023

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023

રાજપીપલા જનરલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો. : દીપક જગતાપ, રાજપીપલા

February 2, 2023

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ –કડી ગાંધીનગર નિશુલ્ક કાયરોપ્રેકટીક સારવાર કેમ્પ.

January 31, 2023

Recent News

My best click. Rajesh Bariya

February 4, 2023

Total Number of Visitors

0567011
Visit Today : 25
Hits Today : 162
Total Hits : 129535
Who's Online : 1

About US

Namo News 24

Contact Us : kdgujarati@gmail.com

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

10:28:27 am
  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

No Result
View All Result
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In