ધોરાજી શહેરમા શરાફબજાર ઈન્દ્રેશ કુંજમાં ગાંધી કુટુંબના અંબા માતાનું વર્ષોથી મંદિર આવેલું છે. દરવર્ષે નવલી નવરાત્રી માં અંબા માતાની આરાધના પુજા અર્ચના ફુલહાર કરવામાં આવે છે હજારો ભાવિકો અંબા માતાના મંદિર દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ધોરાજી ઈન્દ્રેશ કુંજમાં ગાંધી કુટુંબના કુળદેવી શ્રી અંબા માતાનું આવેલ છે ફુલોથી મંદિર શણગારવામાં આવે છે ગાંધી કુટુંબના કુળદેવી શ્રી અંબા માતાનું મંદિર ધોરાજી બહારગામ વસતા લોકો પરિવાર સાથે નવરાત્રીમાં દર્શન માટે આવે છે ધન્યતા અનુભવે છે સાંજે અંબા માતાની આરતીનાં સમયે હજારો ભાવિકો માતાજીની સંધ્યા આરતીનો લાહવો લેતા હોય છે. ધોરાજી ઈન્દ્રેશ કુંજમાં ગાંધી કુટુંબના કુળદેવી શ્રી અંબા માતાનું મંદિર વર્ષોથી આવેલું છે જ્યાં ગામે ગામના લોકો દર્શને આવે છે અને ત્યાં તેમની અંબા માતાજી મનોકામનાઓ પૂર્ણ કરે છે અને આસો સુદના નવરાત્રીના દિવસે માં અંબા માતાના મંદિરે નવરાત્રીની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે નવરાત્રીના પ્રથમ દિવસે સવારે માતાજીનું સ્થાપન કરવામાં આવે છે ત્યારબાદ રાત્રીના માતાજીના મંદિરે ગરબા ગવાય છે ત્યારબાદ દીવાની દીપમાલા કરવામાં આવે છે અને નોમ અને દશમના દિવસે ગાંધી કુટુંબના આંબા માતા નવરાત્રી મહોત્સવ સમાપન કરવામાં આવે છે.