Namo News
No Result
View All Result
Wednesday, October 4, 2023
  • Login
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
Subscribe
Namo News
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
No Result
View All Result
Namo News
No Result
View All Result
Home NEWS

મોરબીની પુલની દુર્ઘટનાથી ફફડી ઉઠેલા નર્મદાનું વહીવટી તંત્રની ઉંઘ ઉડી

by namonews24
November 2, 2022
0
154
SHARES
1.9k
VIEWS
Share on FacebookShare on Twitter

મોરબીની પુલની દુર્ઘટનાથી ફફડી ઉઠેલા નર્મદાનું વહીવટી તંત્રની ઉંઘ ઉડી

namonews24-ads

રાતોરાત રાજપીપલાથી રામગઢનો ખામીવાળો પુલ જર્જરિત પૂલને અવરજવર માટે બંધ કરાયો…

લોકાર્પણ વગર જ બે વર્ષ પહેલા ચાલુ કરી દેવાયોલે પુલ ત્રણ વાર વચ્ચેથી બેસી પડયો..

તાકલાદી પુલ ના બાંધકામ અંગે આજદિન સુધી ના તો કોઈ તપાસ થઈ કે ના તો જવાબદારો સામે કોઈ પગલાં લેવાયા..

રાતોરાત રાજપીપળા થી રામગઢપુલ બંધ કરવાની ફરજ પડી.

રસ્તો ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગના ઉપયોગ અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ને જાહેરનામું પ્રસિદ્ધ કરવાની ફરજ પડી.

રાજપીપળા, તા 2

મોરબીની પુલની દુર્ઘટનાથી દરેક જિલ્લાનું વહીવટી તંત્ર ફફડી ઉઠ્યું છે. જેનાં પડઘા નર્મદા જિલ્લામા પણ પડ્યા છે.ફફડી ઉઠેલા નર્મદાના વહીવટી તંત્રએ રાતોરાત રાજપીપલાથી રામગઢનો વિવાદાસ્પદ અને ખામીવાળા જર્જરિત પૂલને અવરજવર માટેફરી એક વાર બંધ કરી દેવાયો છે.
લોકાર્પણ વગર જ બે વર્ષ પહેલા ચાલુ કરી દેવાયેલો આ પુલ ત્રણ વાર વચ્ચેથી બેસી પડયોહતો. તેના બોલ બેરિંગ ખસી ગયા હતા. જેને કારણે બબ્બે વાર પુલને બંધ કરી સમારકમ હાથ ધરાયું હતું. આટલુ ઓછું હોય તેમ ગયા મહિને પુલને છેડે 20 ફુટ ઊંડું ગાબડું પડી ગયું હતું. ત્યારે ફરી એકવાર આ પુલના તકલાદી કામની પોલ ખુલી ગઈ હતી ત્રણ ત્રણ વાર આ પુલને બંધ કરવામાં આવ્યો. પુલના તકલાદીકામોની પોલ ખુલી હોવા છતાં જવાબદાર એજન્સી સામે કે જવાબદાર કોન્ટ્રાક્ટર કે જવાબદાર અધિકારીઓ સામે કેમ કોઈ પગલાં આજદિન સુધી લેવાયા નહીં? એ પ્રશ્ન આમજનતા મા છેડેચોક બોલાઈ રહ્યો છે. નર્મદા જિલ્લાનું જવાબદાર વહીવટી તંત્ર મૂક પ્રેક્ષક બનીને રહીં ગયું છે ત્યારે આમ જનતા માટે શાપરૂપ પુરવાર થયેલા આ પુલના તકલાદી બાંધકામ અંગે કેમ કોઈ આજદિન સુધી તપાસ સમિતિ નિમાઈ નથી કે કેમ જવાબદારો જેલના સળિયા પાછળ ધકેલાયા નથી? એ પ્રશ્ન છેડેચોક ચર્ચાઈ રહ્યો છે.

આ તકલાદી પુલ ના બાંધકામ અંગે આજદિન સુધી ના તો કોઈ તપાસ થઈ કે ના તો જવાબદારો સામે કોઈ પગલાં લેવાયા..રાતોરાત રાજપીપળા થી રામગઢપુલ બંધ કરવાનીકેમ ફરજ પડી.? હવે જયારે મોરબી દુર્ઘટનાં પછી તંત્રની ઉંઘ ઉડી ત્યારે રાતોરાત રાજપીપળા થી રામગઢ નો રસ્તો ડાયવર્ટ કરી વૈકલ્પિક માર્ગના ઉપયોગ અંગે જાહેરનામુંબહાર પાડવાની ફરજ પડી છે.

મોરબી ખાતે ભયંકર દુરઘટના સર્જાતા સરકાર હવે સતર્ક બની છે જ્યાં જ્યાં જર્જરિત પુલો છે તેના પર અવર જવર બંધ કરવામાં આવી રહી છે, વહિવટી તંત્ર આદેશો જારી કરી રહ્યું છે ત્યારે રાજપીપળા થી રામગઢ વચ્ચે નો પુલ પણ નબળો હોય ને આ પુલ પરથી પસાર થતાં વાહનો લોકો માટે ની અવર જવર બંધ કરતો જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

રાજપીપલાથી રામગઢને જોડતો રસ્તો બંધ કરી નાગરિકોના અવર જવર તેમજ વાહન વ્યવહાર માટે રોડને ડાયવર્ટ કરી એક વૈકલ્પિક માર્ગ માટે વડીયા જકાતનાકાથી નેત્રંગ તરફ જતા રસ્તાનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.એ.ગાંધીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ રોડ બંધ હોવાથી લોકોને મુશ્કેલી ન પડે તથા જાહેર જનતાની સલામતી જળવાઇ રહે તે માટે હવેથી લોકહિતમાં ઉચ્છલ આવવા-જવા માટે ટ્રાફીક ડાયવર્ઝનના વિકલ્પ તરીકે વડીયા જકાતનાકાથી નેત્રંગ તરફ જતા રસ્તાનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામું તા.૦૧/૧૧/૨૦૨૨ થી તા.૦૧/૦૧/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનારા વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક થી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારી ઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ પુલ પરથી પસાર થાય ત્યારે પુલ તૂટી પડે અને લોકોના જાન જાય તેની શું તંત્ર બે વર્ષથી રાહ જોઈ રહ્યું છે.? હવે મોરબી પુલની ઘટના પછી નર્મદાનું વહીવટી તંત્ર રાતોરાત દોડતું થઈ ગયું છે. લોકાર્પણ વગર જ ચાલુ કરી દેવાયેલ આ તકલાદીઅને મોતનો સોદાગર સાબિત થયેલ આ પૂલ ને વારંવાર નવેસરથી બનાવવાની માંગ કરી છે છતાં તેને સામાન્ય સમાર કામ કરીને પુલ ચાલુ કરી દેવાય છે. ખાટલે મોટી ખોડ તો એ છે કે વિરોધપક્ષની ની નબળી નેતાગીરી ને નમાલી રાજપીપલાની જનતાના સૂચક મૌન ને કારણે આ પુલ મોતનો સમાન બનીને ઉભો છે ત્યારે હવે તો નવેસરથી જ નવો પુલ બનાવે એજ એક માત્ર વિકલ્પ બચ્યો છે ત્યારે તંત્ર અને જવાબદારોમા જરા પણ સંવેદના અને માનવતા બચી હોય તો ક્ષણનોય વિલંબ કર્યા વગર આ પુલ નવેસરથી જનહીત માટે બનાવવામાં આવે એ જ જનહિત માટે નિર્ણય લેવાય એવી સૌ કોઈની માંગ ઉઠી છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Related Posts

આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.
NEWS

આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.

September 29, 2023
વડતાલમાં જલઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાયો…લાલજી મહારાજ અને વડીલ સંતોની ઉપસ્થિતિ.  – સ્ટોરી. હેમંત ભટ્ટ.
OTHER

વડતાલમાં જલઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાયો…લાલજી મહારાજ અને વડીલ સંતોની ઉપસ્થિતિ. – સ્ટોરી. હેમંત ભટ્ટ.

September 29, 2023
ડોક્ટર પ્રાચી શ્રીપાલ શાહ (અમદાવાદ) B.Ed. , M.Ed (ગોલ્ડ મેડલીસ્ટ) Phd (મનોવિજ્ઞાન)  સોલહકરણ ઉપવાસ આરાધના.- કાનન ત્રિવેદી.
Uncategorized

ડોક્ટર પ્રાચી શ્રીપાલ શાહ (અમદાવાદ) B.Ed. , M.Ed (ગોલ્ડ મેડલીસ્ટ) Phd (મનોવિજ્ઞાન) સોલહકરણ ઉપવાસ આરાધના.- કાનન ત્રિવેદી.

September 28, 2023
એચ.એ.કોલેજમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત થઇ
NEWS

એચ.એ.કોલેજમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત થઇ

September 27, 2023
એચ.એ.કોલેજમાં “નો ડ્રગ્ઝ પ્લીઝ” કાર્યક્રમ યોજાઈ ગયો
NEWS

એચ.એ.કોલેજમાં “નો ડ્રગ્ઝ પ્લીઝ” કાર્યક્રમ યોજાઈ ગયો

September 27, 2023
દુઃખદ અવસાન🙏 અમદાવાદ કચ્છ વાગડ સોની સમાજના વરીષ્ઠ આંતરરાષ્ટ્રીય ચિત્રકાર .મૂળ ગામ ભિમસર હાલે અમદાવાદ (મણિનગર)સોની બાબુલાલ ઝીણાભાઈનું અવસાન.
NEWS

દુઃખદ અવસાન🙏 અમદાવાદ કચ્છ વાગડ સોની સમાજના વરીષ્ઠ આંતરરાષ્ટ્રીય ચિત્રકાર .મૂળ ગામ ભિમસર હાલે અમદાવાદ (મણિનગર)સોની બાબુલાલ ઝીણાભાઈનું અવસાન.

September 22, 2023
  • Trending
  • Comments
  • Latest

બ્રેકીંગ ન્યૂઝ દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો

December 21, 2022
બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

March 14, 2023
અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

March 21, 2023
👶🏻 *બાળ નામાવલી*👶🏻  બાળકનું નામ રાખતી વખતે ક્યાંય શોધવા નહિ જવું પડે. તમારે જે અક્ષર પર નામ રાખવું હોય તે અક્ષર પર ટચ કરતા ઘણા બધા નામો જોવા મળશે.

👶🏻 *બાળ નામાવલી*👶🏻 બાળકનું નામ રાખતી વખતે ક્યાંય શોધવા નહિ જવું પડે. તમારે જે અક્ષર પર નામ રાખવું હોય તે અક્ષર પર ટચ કરતા ઘણા બધા નામો જોવા મળશે.

July 6, 2023
હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

0
સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

0
તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

0
આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

0
ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય

ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય

October 2, 2023
આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.

આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.

September 29, 2023
વડતાલમાં જલઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાયો…લાલજી મહારાજ અને વડીલ સંતોની ઉપસ્થિતિ.  – સ્ટોરી. હેમંત ભટ્ટ.

વડતાલમાં જલઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાયો…લાલજી મહારાજ અને વડીલ સંતોની ઉપસ્થિતિ. – સ્ટોરી. હેમંત ભટ્ટ.

September 29, 2023
ડોક્ટર પ્રાચી શ્રીપાલ શાહ (અમદાવાદ) B.Ed. , M.Ed (ગોલ્ડ મેડલીસ્ટ) Phd (મનોવિજ્ઞાન)  સોલહકરણ ઉપવાસ આરાધના.- કાનન ત્રિવેદી.

ડોક્ટર પ્રાચી શ્રીપાલ શાહ (અમદાવાદ) B.Ed. , M.Ed (ગોલ્ડ મેડલીસ્ટ) Phd (મનોવિજ્ઞાન) સોલહકરણ ઉપવાસ આરાધના.- કાનન ત્રિવેદી.

September 28, 2023

Recent News

ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય

ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય

October 2, 2023

Total Number of Visitors

0627526
Visit Today : 167
Hits Today : 307
Total Hits : 245024
Who's Online : 1

About US

Namo News 24

Contact Us : kdgujarati@gmail.com

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

5:25:39 am
  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

No Result
View All Result
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In