‘યુગપુરુષ સ્વામી વિવેકાનંદજી’ની ૧૬૦મી જન્મજયંતિ નિમિત્તે કોબા ખાતે સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલી અર્પણ કરી. જીવન ઘડતરમાં બાળકો આત્મવિશ્વાસથી ભાગ્યવિધાતા બની શકે છે. ભારતમાતાને વિશ્વગુરૂ બનાવવા માટે બાળકો પ્રેરણારૂપ છે. આ અંગે ટ્રસ્ટી રવિન્દ્રભાઈ કોબાવાલા, પૂર્વ સરપંચ યોગેશભાઈ નાયી, પ્રિન્સિપાલ, ગ્રામજનો તથા શાળાના બાળકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.