Namo News
No Result
View All Result
Saturday, September 30, 2023
  • Login
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
Subscribe
Namo News
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
No Result
View All Result
Namo News
No Result
View All Result
Home NEWS

*ગીર સોમનાથનાં વડા મથક વેરાવળ ખાતે હેલ્પ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું*

by namonews24
March 13, 2023
0
154
SHARES
1.9k
VIEWS
Share on FacebookShare on Twitter

namonews24-ads

*ગુજરાત મુસ્લિમ સમાજનું શીશ નેતૃત્વ ગ્યાસુદ્દીન શેખે,ઇમરાન ખેડાવાલા અને જાવેદ પીરઝાદા વિમલભાઈ ચુડાસમા તેમજ સાથે ગીર સોમનાથ જીલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજા ઉપસ્થિત રહ્યા*

*ગ્યાસુદ્દીન શેખ નું મુસ્લિમ સમાજ ને હુંકાર કે જો શિક્ષણ ને મજબૂતી થી નહિ પકડો તો તમે બરબાદ થઈ જશો*

હેલ્પ એજ્યુકેન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેરાવળ તાલુકા ના મુસ્લિમ સમાજ ના ધો.10 થી ડોક્ટરેટ સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેનું એક સનમાન કાર્યક્રમ રાખવામાં આવેલી હતું. આજના આઘુનિક યુગમાં શિક્ષણ એ જ સફળતા સુધી પહોંચાડી શકે છે.મુસ્લિમ સમાજ ના યુવાઓ એ ગુણવત્તા યુક્ત શિક્ષણ મેળવી સમાજ અને દેશનું નામ રોશન કરે તેવી વાત કરવામાં આવેલ હતી.

દરિયાપુર નાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન ભાઈ એ સમાજ ને આહ્વાન કર્યું કે આજ જો તમે શિક્ષણ ને મજબૂતી સાથે નહિ પકડો તો તમે આ જમાના સાથે નહિ ચાલી શકો આજના આધુનિક યુગમાં દીકરીઓને પગભર કરો આજની દીકરી એ પરદા માં પણ પાયલોટ થઈ શકે છે તેમજ નાં યુવાનો ને એનુંરોધ કર્યું કે વ્યસનો ને છોડો અને નશાથી તમારી જિંદગી બરબાદ ન કરો તમારું જીવન અમૂલ્ય છે તેને નશાથી મુક્ત કરો અને દેશના વિકાસના સાથી બનો.

જમાલપુર ખાડિયા ના લડાયક ધારાસભ્ય ઈમરાનભાઈ ખેડાવાલા એ સમાજ ને સંદેશ આપ્યું કે દુનિયા માં સફળતા પ્રાપ્ત કરવી હોય તો આધુનિક શિક્ષણ સાથે દિની ઈલ્મ પણ ખૂબ જરૂરી છે જો તમે દિન અને દુનિયા બન્ને ઈલ્મ સાથે લઈને ચાલશો તો તમે દરેક ક્ષેત્રે સફળ થશો.સમાજ ના દરેક તબક્કાના લોકોને તમારા થી જે કંઈ મદદ બનતી હોય તે કરો અને તેનું હાથ પકડીને આગળ લઈ આવો.

વાંકાનેર નાં પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરઝાદા એ સમાજ ને શીખ આપી કે વર્તમાન સમય માં બાળકોને તમે ઈલ્મ આપો ભલે તમારે એક સમય ભૂખ્યું રેહવું પડે પણ તમારા બાળકોને શિક્ષિત કરો કારણ કે તે શિક્ષિત હશે તો ગમે તે પડકારનું સામનો કરી શકશે અને સફળતા પ્રાપ્ત કરી શકશે

ગીર સોમનાથ જીલ્લા પંચાયત ના પ્રમુખ રાનીબેન વાજા એ મુસ્લિમ દીકરીઓને અનુરોધ કર્યું કે આજની દીકરી આવતી કાલની માં છે.દીકરી ભણશે તો પેઢીઓ તરી જશે.જેથી દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપો અને સમય સાથે તેમને આગળ વધાવો.

હેલ્પ ટ્રસ્ટના પ્રમુખ અફઝલ પંજા દ્વારા ટ્રસ્ટની કામગીરીની ઉમદા કામગીરી જણાવેલ હતી અને ઉત્મ પરિણામ પ્રાપ્ત કરેલ વિધાર્થીઓ જુદા જુદા ઇનામો એનાયત કરવામાં આવેલ હતા.આ કાર્યક્રમ માં મુસ્લિમ સમાજ ના બાળકો જુદા જુદા અભ્યાસ ક્રમોમાં ખૂબ ઊંચી ટકાવારી પ્રાપ્ત કરેલ હતા જેની સૌએ નોંધ લીધેલ હતી.

કાર્યક્રમમાં ગુજરાત મુસ્લિમ સમાજ નું શીશ નેતૃત્વ એવા પૂર્વ ધારાસભ્ય દરિયાપુર નાં ગ્યાસુદીનનભાઈ શેખ,જમાલપુર ખાડિયાના વર્તમાન ધારાસભ્ય ઈમરાનભાઈ ખેડા વાલા,વાંકાનેર નાં પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરઝાદા અને સોમનાથ નાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ જિલ્લા પંચાયત ના પ્રમુખ રામીબેન, રામીબેન વાજા,નુસરતભાઈ પંજા યાસીન ભાઈ મંદોસરવાલા તેમજ જુદા જુદા સમાજના આગેવાનો તેમજ ઉધોગપતિઓ અને નગરસેવકો હાજર રહેલ હતા અને સૌ મહેમાનો એ વિધાર્થીઓ ખૂબ આગળ વધે અને ઉતરોતર પ્રગતિ કરે તેવા આશિષ આપેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા હેલ્પ ટ્રસ્ટના તમામ સાથીઓ એ ખૂબ જહેમત ઉઠાવેલ હતી

Related Posts

આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.
NEWS

આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.

September 29, 2023
વડતાલમાં જલઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાયો…લાલજી મહારાજ અને વડીલ સંતોની ઉપસ્થિતિ.  – સ્ટોરી. હેમંત ભટ્ટ.
OTHER

વડતાલમાં જલઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાયો…લાલજી મહારાજ અને વડીલ સંતોની ઉપસ્થિતિ. – સ્ટોરી. હેમંત ભટ્ટ.

September 29, 2023
ડોક્ટર પ્રાચી શ્રીપાલ શાહ (અમદાવાદ) B.Ed. , M.Ed (ગોલ્ડ મેડલીસ્ટ) Phd (મનોવિજ્ઞાન)  સોલહકરણ ઉપવાસ આરાધના.- કાનન ત્રિવેદી.
Uncategorized

ડોક્ટર પ્રાચી શ્રીપાલ શાહ (અમદાવાદ) B.Ed. , M.Ed (ગોલ્ડ મેડલીસ્ટ) Phd (મનોવિજ્ઞાન) સોલહકરણ ઉપવાસ આરાધના.- કાનન ત્રિવેદી.

September 28, 2023
એચ.એ.કોલેજમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત થઇ
NEWS

એચ.એ.કોલેજમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત થઇ

September 27, 2023
એચ.એ.કોલેજમાં “નો ડ્રગ્ઝ પ્લીઝ” કાર્યક્રમ યોજાઈ ગયો
NEWS

એચ.એ.કોલેજમાં “નો ડ્રગ્ઝ પ્લીઝ” કાર્યક્રમ યોજાઈ ગયો

September 27, 2023
દુઃખદ અવસાન🙏 અમદાવાદ કચ્છ વાગડ સોની સમાજના વરીષ્ઠ આંતરરાષ્ટ્રીય ચિત્રકાર .મૂળ ગામ ભિમસર હાલે અમદાવાદ (મણિનગર)સોની બાબુલાલ ઝીણાભાઈનું અવસાન.
NEWS

દુઃખદ અવસાન🙏 અમદાવાદ કચ્છ વાગડ સોની સમાજના વરીષ્ઠ આંતરરાષ્ટ્રીય ચિત્રકાર .મૂળ ગામ ભિમસર હાલે અમદાવાદ (મણિનગર)સોની બાબુલાલ ઝીણાભાઈનું અવસાન.

September 22, 2023
  • Trending
  • Comments
  • Latest

બ્રેકીંગ ન્યૂઝ દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો

December 21, 2022
બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

March 14, 2023
અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

March 21, 2023
👶🏻 *બાળ નામાવલી*👶🏻  બાળકનું નામ રાખતી વખતે ક્યાંય શોધવા નહિ જવું પડે. તમારે જે અક્ષર પર નામ રાખવું હોય તે અક્ષર પર ટચ કરતા ઘણા બધા નામો જોવા મળશે.

👶🏻 *બાળ નામાવલી*👶🏻 બાળકનું નામ રાખતી વખતે ક્યાંય શોધવા નહિ જવું પડે. તમારે જે અક્ષર પર નામ રાખવું હોય તે અક્ષર પર ટચ કરતા ઘણા બધા નામો જોવા મળશે.

July 6, 2023
હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

0
સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

0
તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

0
આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

0
આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.

આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.

September 29, 2023
વડતાલમાં જલઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાયો…લાલજી મહારાજ અને વડીલ સંતોની ઉપસ્થિતિ.  – સ્ટોરી. હેમંત ભટ્ટ.

વડતાલમાં જલઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાયો…લાલજી મહારાજ અને વડીલ સંતોની ઉપસ્થિતિ. – સ્ટોરી. હેમંત ભટ્ટ.

September 29, 2023
ડોક્ટર પ્રાચી શ્રીપાલ શાહ (અમદાવાદ) B.Ed. , M.Ed (ગોલ્ડ મેડલીસ્ટ) Phd (મનોવિજ્ઞાન)  સોલહકરણ ઉપવાસ આરાધના.- કાનન ત્રિવેદી.

ડોક્ટર પ્રાચી શ્રીપાલ શાહ (અમદાવાદ) B.Ed. , M.Ed (ગોલ્ડ મેડલીસ્ટ) Phd (મનોવિજ્ઞાન) સોલહકરણ ઉપવાસ આરાધના.- કાનન ત્રિવેદી.

September 28, 2023
એચ.એ.કોલેજમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત થઇ

એચ.એ.કોલેજમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત થઇ

September 27, 2023

Recent News

આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.

આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.

September 29, 2023

Total Number of Visitors

0626744
Visit Today : 42
Hits Today : 106
Total Hits : 243766
Who's Online : 1

About US

Namo News 24

Contact Us : kdgujarati@gmail.com

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

6:08:45 pm
  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

No Result
View All Result
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In