કોઈ પણ જિલ્લાના વિવિધ વિસ્તારની કડીઓને જોડવા માટે બ્રિજ એ મહત્વનુ સાધન માનવમાં આવે છે. ત્યારે અમદાવાદનો એવા એક પુલની કે જેણે એક સદી કરતા પણ વધારે સમય પસાર કર્યા છતા આજે પણ અડીખમ આ બ્રિજ ઉભો છે. મહત્વનુ છે કે અમદાવાદના ભવ્ય વારસાને સાક્ષી તરીકે પણ માનવમાં આવે છે. આ બ્રિજે અમદાવાદને વિકસતું જોયું છે.
