અંજાર ના ગોસ્વામી સમાજ ના વિદ્યાર્થી એ SSC માં ૯૦.૮૩% મેળવી ને સમાજ નું નામ રોશન કર્યું હતું.
અંજાર ના નિખિલગીરી સંદીપગીરી ગોસ્વામી એ દશમા ધોરણ માં ૯૦+ % મેળવી ને સમાજ નું નામ રોશન કર્યું હતું. નિખિલ ને વાંચન અને ક્રિકેટ નો શોખ છે. અનેક પ્રવૃત્તિઓ કરે છે. શ્રેષ્ઠ ગુણાંક મેળવી ને પરિવાર નું નામ રોશન કર્યું હતું.