તાજેતરમાં જાહેર થયેલ પરિણામ માં દશનામ ગોસ્વામી સમાજ ના વિદ્યાર્થી નંદગીરી ગોસ્વામી એ SSC માં ૯૬.૯૪% મેળવી ને સમાજ નું નામ રોશન કર્યું હતું.
શ્રી દશનામ ગોસ્વામી સમાજ માનકુવાના પુર્વ પ્રમુખ શ્રી કીશોર ગીરી દેવગીરી ગોસ્વામી ના પૌત્ર અને અંજાર દશનામ ગોસ્વામી સમાજ ના પ્રમુખ શ્રી ત્રંબકપુરી અમરપુરી ગોસ્વામી ના દોહીત્ર નંદગીરી ભરતગીરી ગોસ્વામી એ એસ.એસ.સી. બોર્ડ મા (96.49 P.R )મેળવી ગોસ્વામી સમાજ નુ ગૌરવ વધાર્યું તે બદલ ઠેર ઠેર થી અભિનંદન પાઠવવા માં આવ્યા હતા.