Namo News
No Result
View All Result
Saturday, September 23, 2023
  • Login
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
Subscribe
Namo News
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
No Result
View All Result
Namo News
No Result
View All Result
Home AAP

તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

by cradmin
May 24, 2022
0
152
SHARES
1.9k
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarati NewsLocalGujaratSuratTribute Paid To 22 Innocents Killed In Takshashila Fire In Surat, ‘Guardians Of The Dead Demand Action Against Officials’

namonews24-ads

સુરતએક કલાક પહેલા

કૉપી લિંકતમામ મૃતકોના વાલીઓએ દુર્ઘટના સ્થળે પહોંચીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. - Divya Bhaskar

તમામ મૃતકોના વાલીઓએ દુર્ઘટના સ્થળે પહોંચીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

જયસુખ ગજેરાએ કહ્યું- કોર્ટમાં સુનાવણી ડે ટુ ડે થવી જોઈએ

સુરતના સરથાણા જકાતનાકા પર આવેલી તક્ષશિલા બિલ્ડીંગમાં સર્જાયેલી આગની દુર્ઘટનાને 3 વર્ષ પૂર્ણ થયા છે. 3 વર્ષ અગાઉ સર્જાયેલી આગની હોનારતમાં 22 માસૂમો હોમાઈ ગયા બાદ તેમના વાલીઓ અને મૃતકોના સ્વજનો દ્વારા ન્યાય મેળવવા માટે વલખા મારવા પડી રહ્યા છે. વાલીઓ દ્વારા આજે તક્ષશિલા ખાતે જઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. તમામ મૃતકોના સ્વજનોની આંખો આજે ફરી એક વખત છલકાઈ હતી. મૃતકોના વાલીઓએ કોર્ટમાં રોજે રોજ સુનાવણી થાય તેવી માગ સાથે ફાયરબ્રિગેડના અધિકારીઓ સહિતના તંત્રના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી. સમગ્ર કેસમાં 14 જેટલા આરોપીઓ સામે કેસ ચાલી રહ્યો છે.

ઝડપથી ન્યાય મળે તે માટે માગ કરવામાં આવી હતી.

ઝડપથી ન્યાય મળે તે માટે માગ કરવામાં આવી હતી.

ઝડપી સજાની માગમૃતકના સ્વજન જયસુખ ગજેરાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરતા પોતાની વ્યથા વર્ણવી હતી. તેમણે કહ્યું કે, તંત્ર ઘારે તો તક્ષશિલા કાંડના આરોપીઓ અને ઝડપથી સજા થઈ શકે છે. આ મારી એક વાલી તરીકેની માન્યતા નથી. પરંતુ કાયદાના નિષ્ણાતો પણ માને છે કે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તક્ષશિલા કાંડની સુનાવણી હાથ ધરવી જોઈએ. પરંતુ ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે, જે કેસની અંદર તંત્ર રસ લે છે. તે જ કેસ ફાસ્ટટ્રેકમાં ચાલે છે.

મૃતકોની તસવીરોને હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.

મૃતકોની તસવીરોને હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.

તંત્રના અધિકારીઓને છાવરાયાના આક્ષેપઅગ્નિકાંડમાં માસૂમના જીવ હોમાઈ ગયા બાદ પણ કેટલાક અધિકારીઓને છાવરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. વાલીઓએ કહ્યું કે, અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે, અગ્નિકાંડ જેવી ઘટના બનતી હોય ત્યારે સુરત મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ અને જે તે સમયે ફાયર વિભાગના વડા કેતન પટેલને આરોપી બનાવવાની માંગ હતી. છતાં પણ એમને છાવરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ ડીજીવીસીએલના અધિકારીઓ અને આકારણી વિભાગના અધિકારીઓની પણ જવાબદારી હોવા છતાં તંત્ર તેમની સામે કોઇ પગલાં નથી લઈ રહ્યું. ફાયર વિભાગ, ડીજીવીસીએલ અને આકારણીના અધિકારીઓને જવાબદાર ઠેરવીને તેમને પણ આરોપી બનાવવા જોઈએ.

કોઈ બીજા સાથે આવું ન થાય તે માટે સ્મારક બનાવવા માગ

કોઈ બીજા સાથે આવું ન થાય તે માટે સ્મારક બનાવવા માગ

માસૂમોને ભીની આંખે શ્રદ્ધાંજલિઆજે 3 વર્ષ થતાં સવારે ફરી એક વખત તક્ષશિલા ખાતે વાલીઓ પહોંચ્યા હતા.બાળકોને શ્રધ્ધાંજલિ આપતા હતા ત્યારે આંખો છલકાઈ આવી હતી.વાલીઓએ કહ્યું કે, અમે ઇચ્છી રહ્યા છીએ કે, એક સ્મારક બનાવવામાં આવે. જેથી કરીને ભ્રષ્ટ તંત્ર દ્વારા કરવામાં આવેલી ભૂલોને કારણે ફરીથી આવા બાળકો ભોગ ન બને. કેટલાક સામાજિક અગ્રણીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે, બાળકોની યાદમાં સ્મારક બનાવવામાં આવે. અમને જાણવા મળ્યું છે કે, બેથી ત્રણ અલગ અલગ જગ્યા ઉપર સ્મારક બનાવવા માટેની વિચારણા કરવામાં આવી રહી છે. આવા સ્મારક બનાવવા જરૂરી છે. એટલા માટે કે, તે જોઇને બીજી વખત આવી ઘટના આકાર ના લે. તેને જોઈને જાગૃતિ લોકોમાં અને અધિકારીઓમાં ખાસ રહે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts

દુઃખદ અવસાન🙏 અમદાવાદ કચ્છ વાગડ સોની સમાજના વરીષ્ઠ આંતરરાષ્ટ્રીય ચિત્રકાર .મૂળ ગામ ભિમસર હાલે અમદાવાદ (મણિનગર)સોની બાબુલાલ ઝીણાભાઈનું અવસાન.
NEWS

દુઃખદ અવસાન🙏 અમદાવાદ કચ્છ વાગડ સોની સમાજના વરીષ્ઠ આંતરરાષ્ટ્રીય ચિત્રકાર .મૂળ ગામ ભિમસર હાલે અમદાવાદ (મણિનગર)સોની બાબુલાલ ઝીણાભાઈનું અવસાન.

September 22, 2023
Health & Wellness Expo 2023 : Ahmedabad
INDIA

ગુજરાત ના અમદાવાદ ખાતે સૌ પ્રથમ વખત હેલ્થ એંડ વેલનેસ એક્સપો

September 22, 2023
Crystal Fashion Studio & Boutique.
NEWS

*સવારે દેશ અને રાજ્યોમાંથી મોટા સમાચાર*

September 22, 2023
સનાતન પર થઈ રહેલા વિવાદીત નિવેદનો વચ્ચે જૂનાગઢમાં યોજાયું સંત સંમેલન
Uncategorized

સનાતન પર થઈ રહેલા વિવાદીત નિવેદનો વચ્ચે જૂનાગઢમાં યોજાયું સંત સંમેલન

September 21, 2023
એચ.એ કોલેજના એન્ટરપ્રિન્યોરશિપ કોર્ષનો સાતમાં વર્ષમાં પ્રવેશ થયો
NEWS

એચ.એ કોલેજના એન્ટરપ્રિન્યોરશિપ કોર્ષનો સાતમાં વર્ષમાં પ્રવેશ થયો

September 21, 2023
Health & Wellness Expo 2023 : Ahmedabad
NEWS

Health & Wellness Expo 2023 : Ahmedabad

September 21, 2023
  • Trending
  • Comments
  • Latest

બ્રેકીંગ ન્યૂઝ દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો

December 21, 2022
બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

March 14, 2023
અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

March 21, 2023
👶🏻 *બાળ નામાવલી*👶🏻  બાળકનું નામ રાખતી વખતે ક્યાંય શોધવા નહિ જવું પડે. તમારે જે અક્ષર પર નામ રાખવું હોય તે અક્ષર પર ટચ કરતા ઘણા બધા નામો જોવા મળશે.

👶🏻 *બાળ નામાવલી*👶🏻 બાળકનું નામ રાખતી વખતે ક્યાંય શોધવા નહિ જવું પડે. તમારે જે અક્ષર પર નામ રાખવું હોય તે અક્ષર પર ટચ કરતા ઘણા બધા નામો જોવા મળશે.

July 6, 2023
હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

0
સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

0
તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

0
આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

0
દુઃખદ અવસાન🙏 અમદાવાદ કચ્છ વાગડ સોની સમાજના વરીષ્ઠ આંતરરાષ્ટ્રીય ચિત્રકાર .મૂળ ગામ ભિમસર હાલે અમદાવાદ (મણિનગર)સોની બાબુલાલ ઝીણાભાઈનું અવસાન.

દુઃખદ અવસાન🙏 અમદાવાદ કચ્છ વાગડ સોની સમાજના વરીષ્ઠ આંતરરાષ્ટ્રીય ચિત્રકાર .મૂળ ગામ ભિમસર હાલે અમદાવાદ (મણિનગર)સોની બાબુલાલ ઝીણાભાઈનું અવસાન.

September 22, 2023
Health & Wellness Expo 2023 : Ahmedabad

ગુજરાત ના અમદાવાદ ખાતે સૌ પ્રથમ વખત હેલ્થ એંડ વેલનેસ એક્સપો

September 22, 2023
Crystal Fashion Studio & Boutique.

*સવારે દેશ અને રાજ્યોમાંથી મોટા સમાચાર*

September 22, 2023
સનાતન પર થઈ રહેલા વિવાદીત નિવેદનો વચ્ચે જૂનાગઢમાં યોજાયું સંત સંમેલન

સનાતન પર થઈ રહેલા વિવાદીત નિવેદનો વચ્ચે જૂનાગઢમાં યોજાયું સંત સંમેલન

September 21, 2023

Recent News

દુઃખદ અવસાન🙏 અમદાવાદ કચ્છ વાગડ સોની સમાજના વરીષ્ઠ આંતરરાષ્ટ્રીય ચિત્રકાર .મૂળ ગામ ભિમસર હાલે અમદાવાદ (મણિનગર)સોની બાબુલાલ ઝીણાભાઈનું અવસાન.

દુઃખદ અવસાન🙏 અમદાવાદ કચ્છ વાગડ સોની સમાજના વરીષ્ઠ આંતરરાષ્ટ્રીય ચિત્રકાર .મૂળ ગામ ભિમસર હાલે અમદાવાદ (મણિનગર)સોની બાબુલાલ ઝીણાભાઈનું અવસાન.

September 22, 2023

Total Number of Visitors

0626214
Visit Today : 52
Hits Today : 105
Total Hits : 242592
Who's Online : 1

About US

Namo News 24

Contact Us : kdgujarati@gmail.com

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

10:51:48 pm
  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

No Result
View All Result
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In