Sunday, May 19, 2024

Latest News

ગુજરાતી અભિનેત્રી કોમલ ઠાકરને ફ્રાન્સમાં જવાની તક મળી.

આ વિશ્વ વિખ્યાત ફિલ્મ ફેસ્ટિવલ દર વર્ષે ફ્રાન્સના કાન્સમાં યોજાય થાય છે. આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી એક્ટ્રેસ-એક્ટરો લાઇનમાં...

દિવ્યાંગ પુષ્પક. ભારતમાં પહેલીવાર વ્હીલચેર સુલભકારમાં સફર. મારું જીવન એજ મારો સંદેશ.

અમદાવાદમાં વ્હીલચેરનો ઉપયોગ કરતા વિકલાંગ કે વડીલોએ મેડીકલ સારવાર, રોજગાર, ધાર્મિકસ્થળ દર્શન પર જવા અગવડનો સામનો નહીં કરવો પડે. અમો...

પંજાબમાં 424 નેતાઓં અને ધાર્મિક ગુરુઓની VIP સુરક્ષા ખેંચી લેવામાં આવી.

પંજાબમાં 424 નેતાઓં અને ધાર્મિક ગુરુઓની VIP સુરક્ષા ખેંચી લેવામાં આવી.

પંજાબમાં 424 લોકોની સુરક્ષા તાત્કાલિક અસરથી પાછી ખેંચી લેવામાં આવી છે અને સંબંધિત પોલીસકર્મીઓને આજે જલંધર કેન્ટ ખાતેના વિશેષ પોલીસ...

સમગ્ર રાજયમાં સૌ પ્રથમ ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે નિર્માણ કરવામાં આવેલા અધતન ઘોડિયા ઘરનું કલેકટરશ્રીના હસ્તે ખુલ્લું મુકાયું.

સમગ્ર રાજયમાં સૌ પ્રથમ ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે નિર્માણ કરવામાં આવેલા અધતન ઘોડિયા ઘરનું કલેકટરશ્રીના હસ્તે ખુલ્લું મુકાયું.

સમગ્ર રાજયમાં સૌ પ્રથમ ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે અધતન ઘોડિયા ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજરોજ જિલ્લા કલેકટર શ્રી...

*જામનગર એરપોર્ટ ખાતે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું ઉષ્માભર્યું સ્વાગત કરતા મહાનુભાવો*

*જામનગર એરપોર્ટ ખાતે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું ઉષ્માભર્યું સ્વાગત કરતા મહાનુભાવો*

જામનગર તા.૨૮ મે, ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. તેઓ આજે દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જઈ...

સ્વચ્છ ભારત અભિયાન ” અંતર્ગત કાઉન્સિલરશ્રીઓ તથા સંગઠનના હોદ્દેદાર મિત્રોની ઉપસ્થિતિમા ડસ્ટબીન વિતરણ કરવામા આવ્યા.

સ્વચ્છ ભારત અભિયાન ” અંતર્ગત કાઉન્સિલરશ્રીઓ તથા સંગઠનના હોદ્દેદાર મિત્રોની ઉપસ્થિતિમા ડસ્ટબીન વિતરણ કરવામા આવ્યા.

"સ્વચ્છ ભારત અભિયાન " અંતર્ગત નિકોલ વિધાનસભામા સમાવિષ્ટ અમરાઇવાડી વોર્ડ મા(1) ઉત્તર ગુજરાત સોસા. (2) ઓડ સોસાયટી, (3) સુખરામનગર સોસા.(4)...

સ્વ. રાજીવગાંધીની પુણ્યતિથિએ જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા છાશ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન.

જીએનએ જામનગર: આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન સ્વ.રાજીવ ગાંધી જી ની ૩૧ મી પુણ્યતિથિ નિમિતે જામનગર...

શિવ મંદિરમાં નંદીના કાનમાં આ રીતે કહો તમારી વાત, મોં માંગી ઈચ્છા થશે પુરી.

શાસ્ત્રો અનુસાર ભગવાન શિવની પૂજા કર્યા પછી નંદીજીની પૂજા કરવી જોઈએ. નંદીની પૂજા ન કરીને ફક્ત શિવલિંગની પૂજા કરશો તો...

Page 232 of 237 1 231 232 233 237

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.