Namo News
No Result
View All Result
Thursday, March 23, 2023
  • Login
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
Subscribe
Namo News
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
No Result
View All Result
Namo News
No Result
View All Result
Home NEWS

શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ-સિકંદરાબાદ સિકંદરાબાદ સોસાયટી ની એજીએમ વાર્ષિક સભા સંપન્ન થઈ:- ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

by namonews24
July 19, 2022
0
164
SHARES
2k
VIEWS
Share on FacebookShare on Twitter

namonews24-ads

જ

ત જણાવવાનું કે શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ-સિકંદરાબાદ સિકંદરાબાદ સોસાયટી ની એજીએમ વાર્ષિક સભા ગઈ કાલે

સંપન્ન થઈ એમાં આ રીતે ચર્ચા કરવા ની પૂર્વ માહિતી અધ્યક્ષ શ્રી

તરુણ ભાઈ એ સભ્યો ને વોટ્સએપ

માધ્યમ દ્વારા કરવામાં માં આવી હતી. પ્રસ્તુત છે પ્રમુખ શ્રી નાં પૂર્વ સંદેશ નાં મુદ્દાઓ …

” સવિનય જણાવવાનું કે, તારીખ ૧૭ જુલાઈ ૨૦૨૨ રવિવારના રોજ સવારના ૧૦-૦૦ કલાકે આપણા બ્રહ્મસમાજની ઓફિસમાં*

*૧. “શ્રી ગુજરાતી સમાજ સોસાયટી”*

*તમામ સભ્યો હાજર રહેશો*

*૨. “શ્રી ગાયત્રી મહિલા મંડળ”*

*તમામ સભ્યો હાજર રહેશો*

*૩. “યંગ બ્રાહ્મણ ગ્રુપ”*

*તમામ સભ્યો હાજર રહેશો*

*ના સાથ સહકારની અપેક્ષાસહ નીચે જણાવેલા મુદ્દાઓ ચર્ચા વિચારણા અને નિર્ણય માટે એક “સામાન્ય સભા” [AGM] નું આયોજન કરવામાં આવેલ છે*

*ચર્ચાના મુદ્દાઓ:-*

*[૧] મા ગાયત્રી મંત્રોચ્ચાર.*

*[૨] આગામી બળેવ અને રક્ષાબંધન બાબત ચર્ચા વિચારણા અને નિર્ણય.*

*[૩] આપણા સમાજની દીકરીઓ પરનાતમાં પરણી હોય તેઓને સભ્ય બનાવવી કે નહિ.? તે અંગે ચર્ચા વિચારણા અને નિર્ણય.*

*[૪] સમાજની ઓફિસમાં સમારકામ કરવા અને જુના ફર્નિચર બાબત.*

*[૫] નવા બંધારણ અને નિયમ અંગે ચર્ચા વિચારણા અને નિર્ણય.*

*[૪] પ્રમુખ સ્થાનેથી રજૂ થતા કોઈપણ મુદ્દાઓની ચર્ચા વિચારણા અને નિર્ણય.*

*નોંધ:- ખૂબ જ અગત્યની આ મીટીંગ હોવાથી આપ સમયસર પધારી સહકાર આપશો.*

*મીટીંગનું સ્થળ:-*

*શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ સોસાયટી ઓફિસ*

*૫-૩-૧૯૯/૨૦૦/૧,* *પહેલો માળ, ડીસ્ટીલરી રોડ, સત્યનારાયણ મંદિર સામે, સિકંદરાબાદ ૫૦૦૦૦૩ TS.*

*સમય:- સવારના ૧૦-૦૦ થી તા:૧૭-૭-૨૦૨૨ રવિવાર. “

જત લખવાનું કે ઉપયુક્ત સંદેશ

મુજબ સૌ માનદ સભ્યો સમાજ ની ઓફીસ માં એકત્રિત થયાં હતાં.

શ્રી ગાયત્રી મહિલા મંડળ નાં માનદ સભ્યો કલ્પના બેન દવે, સાધના બંગારુ, વર્ષાબેન ભટ્ટ, દક્ષાબેન જોષી, અમિ જોષી, ફાલ્ગુની ભટ્ટ ,

ભાવના પુરોહિત, તેમ જ

શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ-સિકંદરાબાદ સિકંદરાબાદ સોસાયટી નાં અધ્યક્ષ શ્રી તરુણ ભાઈ મહેતા, વૈકુંઠ દાદા જાની સજોડે રમાબા સાથે મળીને

દીપ પ્રજવન કર્યું હતું.

કાર્યક્રમ ની શરૂઆત સ્વાગત ભાષણ થી કરવામાં આવ્યું.

સભા માં શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ-સિકંદરાબાદ સિકંદરાબાદ સોસાયટી નાં કમિટી સભ્યો ઉપાધ્યક્ષ જીતેશ ભાઈ જાની,

મંત્રી શ્રી હરીશ ભાઈ દવે, સહમંત્રી અજયભાઈ રાજગુરુ, ખજાનચી અજયભાઈ ઓઝા, સભ્યો શ્રી

મયૂર પુરોહિત, હેમલ જોષી આ ઉપરાંત ગાયત્રી મહિલા મંડળ માં થી નિયુક્ત કરવામાં આવેલા મહિલા સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.અનુપસ્થિત રહેલાં માનદ અધિકારીઓ શ્રી સૈલેશ ભાઈ ત્રિવેદી, શ્રી રમેશ ભાઈ પંડ્યા અને બેન ક્રિષ્ના જોષી એ મહત્વ નાં કારણોસર આદરણીય પ્રમુખ શ્રી ની પૂર્વ અનુમતિ લીધી હતી.

વાયબી યુવા બ્રાહ્મણ નાં માનદ અધિકારીઓ માં જીત ભટ્ટ, આનંદ મહેતા, ગૌરવ જોષી, મિહિર ત્રિવેદી,

વગેરે. ભૂતપૂર્વ પ્રમુખશ્રી દિપકભાઈ ભટ્ટ અને

ચેરમેન અને એડવાઈઝરી બોર્ડ નાં માનદ સભ્યો જેમ કે શ્રી બિપિન ભાઈ દવે, શ્રી બાલકૃષ્ણ ભાઈ ત્રિવેદી, શ્રી જનક ભાઈ બ્રહ્મ ભટ્ટ, નવદુર્ગા વાળા શ્રી હરિષભાઈ ભટ્ટ

આ ઉપરાંત અન્ય માનદ સભ્યો હતાં.

શ્રી મયૂર પુરોહિતે સૌની હાજરી લીધી હતી

આદરણીય વડીલ શ્રી તરુણ ભાઈ મહેતા ની અનુમતિ થી વિગત વાર

એક એક મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી.

બ્રાહ્મણો નાં મહત્વ નાં તહેવાર ની ચર્ચા કરવા માં આવી. સૌએ સક્રિય ભાગ લીધો.ચર્ચા વિચારણા ને અંતે

એવાં નિષ્કર્ષ પર આવ્યાં કે બળેવ નું સ્નેહ મિલન અને રક્ષાબંધન પર્વ એમ બે કાર્યક્રમો અલગ અલગ કરવામાં આવે. બળેવ ના રોજ સૌ ભૂદેવો બ્રાહ્મણો નાં

મહત્વપૂર્ણ સંસ્કાર જનોઈ બદલશે.

બળેવ પછી નાં રવિવારે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સમૂહ માં ભાઈઓ બહેનો રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરશે. જુની જગ્યા ભાડે આપી ને

સમાજ માં આવક નો વધારો કરવામાં આવશે. સમય આવ્યે નવી

જગ્યા લેવા માં આવશે. બીજા પણ કેટલાંક મહત્ત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતાં. સમાજ ને ૫૦ વર્ષ પૂર્ણ થવાનાં છે એટલે વધારે માં વધારે

સાંસ્કૃતિક કાર્યક્રમો આપવા આવે એવી રજૂઆત જીત ભટ્ટ તરફ થી કરવામાં આવી. પ્રમુખ શ્રી જણાવ્યું કે બાબત કમિટી માં રજુ કરવામાં આવશે. વધારે માં વધારે કાર્યક્રમો આપવા ની કોશિશ કરશું.એ માટે સૌને એનાં કૌશલ્ય અનુસાર કામગીરી સોંપવામાં આવશે.

આ ચર્ચા વિચારણા માં નાના મોટા સૌ નાં મહત્વપૂર્ણ સુઝાવો સ્વીકારવા માં આવ્યાં હતાં.

સૌની વિવિધ રજુઆત લખી લેવામાં આવી હતી. એ સૌ બાબતે

પછી થી કમિટી ચર્ચા કરવામાં આવશે. પછી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

વડીલો જેમ કે ગોરબાપા પ્રવીણ ભાઈ દવે અને અન્ય મહાનુભાવો એ

શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ-સિકંદરાબાદ સિકંદરાબાદ સોસાયટી ને ખુબ ખુબ આશીર્વાદ આપ્યાં હતાં.

સમૂહ જનોઈ નું આયોજન કરવાની

વિચારણા કરવામાં આવી હતી. જો યોગ્ય સંખ્યામાં બટુકો નાં નામ આવશે તો જ થશે. જેની વિગત પછી

જણાવવામાં આવશે. આ માટે પૂર્વ પ્રમુખ શ્રી

બિપિન ભાઈ દવે એ જાહેરાત કરી હતી કે જ્યારે સમૂહ જનોઈ થશે ત્યારે જમણવાર પોતે કરશે.

કાર્યક્રમ નાં અંતમાં પ્રમુખ શ્રી એ સૌનો આભાર માન્યો હતો. પ્રસ્તુત છે પ્રમુખ શ્રી નાં સંદેશ એમનાં જ શબ્દો માં, ” ” *🙏🏼જાહેર આભાર 🙏🏼*

*સહર્ષ જણાવવાનું કે, તારીખ ૧૭ જુલાઈ ૨૦૨૨ રવિવારના રોજ સવારના ૧૦-૦૦ કલાકે આપણા બ્રહ્મસમાજની ઓફિસમાં “શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ સોસાયટી” “શ્રી ગાયત્રી મહિલા મંડળ” “યંગ બ્રાહ્મણ ગ્રુપ (Yb)”ના સભ્યો, ચેરમેન શ્રી વૈકુંઠભાઈ જાની અને એડવાઈઝરી બોર્ડના મેમ્બર્સ શ્રી બીપીનભાઈ દવે, શ્રી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, શ્રી જનકભાઈ બ્રહ્મભટ્ટ અને શ્રી હરીશભાઈ ભટ્ટ (નવદુર્ગા) હાજર રહી માર્ગદર્શન આપ્યું અને ખૂબ શાંતિથી સમાજની પ્રગતિ અને ઉન્નતી બાબતમાં રજૂ થયેલા દરેક મુદ્દાઓની ચર્ચા વિચારણા અને નિર્ણય માટે ખૂબ સહકાર મળ્યો છે. જે બદલ અમો તથા અમારી કમિટી મેમ્બરો ખુબ ખુબ આભારી છીએ. બસ આવો જ સાથ સહકાર હમેશાં મળતો રહે તેવી આશા.* “

*તરુણભાઈ મહેતા*

*અધ્યક્ષ*

*હરીશભાઇ દવે*

*માનદ-સચિવ* “

કાર્યક્રમ ની પૂર્ણાહુતિ પછી ઉપાધ્યક્ષ

શ્રી જિતેશ ભાઈ જાની તરફથી સૌ કારોબારી સમિતિ નાં સભ્યો ને ભોજન કરાવ્યું હતું.

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

૧૮/૭/૨૦૨૨.

Related Posts

ચૈત્રી નવરાત્રીમાં માં ભગવતી અંબાની આરાધના. – જયેશ પલિયડ ’શુકુન’
NEWS

ચૈત્રી નવરાત્રીમાં માં ભગવતી અંબાની આરાધના. – જયેશ પલિયડ ’શુકુન’

March 23, 2023
એચ.એ.કોલેજમાં શહીદ દિન નિમિત્તે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો.
NEWS

એચ.એ.કોલેજમાં શહીદ દિન નિમિત્તે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો.

March 23, 2023
એચ. એ. કોલેજમાં ઇન્ટરનેશનલ હેપીનેશ ડે સેલીબ્રેટ થયો.
NEWS

એચ. એ. કોલેજમાં ઇન્ટરનેશનલ હેપીનેશ ડે સેલીબ્રેટ થયો.

March 23, 2023
જીસીસીઆઈ ખાતે ભારતીય વ્યાપાર મંડળ દ્વારા શપથવિધિ સમારોહ સાથે બિઝનેસ મીટિંગ અને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.
NEWS

જીસીસીઆઈ ખાતે ભારતીય વ્યાપાર મંડળ દ્વારા શપથવિધિ સમારોહ સાથે બિઝનેસ મીટિંગ અને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

March 23, 2023
સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર  (SVP) લેડીઝ વિંગ તથા  ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી  (GCCI) લેડીઝ વિંગ દ્વારા આયોજિત  નાણાકીય આયોજનનો જ્ઞાન ભંડાર મહિલા સશક્તિકરણનો સચોટ આધાર!  મૂકેશ પટેલ  આંતરરાષ્ટ્રીય કરવેરા નિષ્ણાત, કટાર લેખક તેમજ વક્તાનું સેશન.
NEWS

સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર (SVP) લેડીઝ વિંગ તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) લેડીઝ વિંગ દ્વારા આયોજિત નાણાકીય આયોજનનો જ્ઞાન ભંડાર મહિલા સશક્તિકરણનો સચોટ આધાર! મૂકેશ પટેલ આંતરરાષ્ટ્રીય કરવેરા નિષ્ણાત, કટાર લેખક તેમજ વક્તાનું સેશન.

March 23, 2023
कादम्बिनी क्लब की 368वीं मासिक गोष्ठी “काव्य के रंग कादम्बिनी क्लब के संग” कार्यक्रम संपन्न :-  प्रस्तुतकर्ता:- भावना मयूर पुरोहित – हैदराबाद
NEWS

कादम्बिनी क्लब की 368वीं मासिक गोष्ठी “काव्य के रंग कादम्बिनी क्लब के संग” कार्यक्रम संपन्न :- प्रस्तुतकर्ता:- भावना मयूर पुरोहित – हैदराबाद

March 22, 2023
  • Trending
  • Comments
  • Latest

બ્રેકીંગ ન્યૂઝ દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો

December 21, 2022
બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

March 14, 2023
અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

March 21, 2023

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023
હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

0
સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

0
તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

0
આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

0
ચૈત્રી નવરાત્રીમાં માં ભગવતી અંબાની આરાધના. – જયેશ પલિયડ ’શુકુન’

ચૈત્રી નવરાત્રીમાં માં ભગવતી અંબાની આરાધના. – જયેશ પલિયડ ’શુકુન’

March 23, 2023
એચ.એ.કોલેજમાં શહીદ દિન નિમિત્તે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો.

એચ.એ.કોલેજમાં શહીદ દિન નિમિત્તે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો.

March 23, 2023
એચ. એ. કોલેજમાં ઇન્ટરનેશનલ હેપીનેશ ડે સેલીબ્રેટ થયો.

એચ. એ. કોલેજમાં ઇન્ટરનેશનલ હેપીનેશ ડે સેલીબ્રેટ થયો.

March 23, 2023
જીસીસીઆઈ ખાતે ભારતીય વ્યાપાર મંડળ દ્વારા શપથવિધિ સમારોહ સાથે બિઝનેસ મીટિંગ અને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

જીસીસીઆઈ ખાતે ભારતીય વ્યાપાર મંડળ દ્વારા શપથવિધિ સમારોહ સાથે બિઝનેસ મીટિંગ અને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

March 23, 2023

Recent News

ચૈત્રી નવરાત્રીમાં માં ભગવતી અંબાની આરાધના. – જયેશ પલિયડ ’શુકુન’

ચૈત્રી નવરાત્રીમાં માં ભગવતી અંબાની આરાધના. – જયેશ પલિયડ ’શુકુન’

March 23, 2023

Total Number of Visitors

0582642
Visit Today : 258
Hits Today : 467
Total Hits : 160200
Who's Online : 2

About US

Namo News 24

Contact Us : kdgujarati@gmail.com

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

8:14:21 pm
  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

No Result
View All Result
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In