Namo News
No Result
View All Result
Saturday, September 30, 2023
  • Login
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
Subscribe
Namo News
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
No Result
View All Result
Namo News
No Result
View All Result
Home NEWS

માધવપુરમાં થતો માધવરાયજીનો લગ્નોત્સવ. – ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ

by namonews24
March 7, 2023
0
163
SHARES
2k
VIEWS
Share on FacebookShare on Twitter

માધવપુર નામનાં ગામનો ઉલ્લેખ
ભાગવતજીમાં છે. માધવપુર

namonews24-ads

માં
માધવ રાયજી અને ત્રિકમ રાયજી ની માનવ કદ ની મૂર્તિઓ છે.જે ફક્ત માધવપુર માં જ છે. કહેવાય છે કે માધવરાયજી એ
રુક્મિણી હરણ કર્યું પછી પરણવા માટે કુંવારી જમીન જોઈતી હતી. એટલે પ્રભુએ
માધવપુર નું નિર્માણ કર્યું હતું.
માધવપુર પોરબંદર તેમજ કેશોદથી જઈ શકાય છે. રેલ્વે ઉપરાંત હવે પોરબંદર
અને કેશોદના એરપોર્ટ્સ પણ કાર્યરત છે.
રુક્ષ્મણિજી લગ્ન પહેલાં થોડા દિવસો
વનમાં આવેલ નીજ મંદિરમાં વાસ કરે. ફુલેકું ફક્ત માધવનું જ નીકળે.
બોલી લગાવી વેવાઈઓ નક્કી થાય છે.
એક માધવ રાયજી નાં માતાપિતા બંને છે.બીજા રુક્મિણીજી નાં
માતાપિતા બને છે.
પ્રાચીન મંદિર પણ જોવાલાયક છે. મહાપ્રભુજીની ૬૬મી બેઠકજી વનમાં છે.
લગ્નના દર્શન નહીં, લગ્નોત્સવનો આનંદ માણવા / તેમાં ભાગ લેવા થાય.
વાજતે ગાજતે નીકળતી જાનમાં જોડાઈ શકાય.
ચોમાસામાં છલકાયેલ મધુવંતી ગીરભૂમિનો ફળદ્રુપ કાંપ ઠાલવે છે.
ઊંટસવારી કરતા દૂરના કડછ ગામોથી મેર લોકો મામેરું લઈ આવી પહોંચે છે.
હોળી પછી માધવ રાયજી નાં લગ્ન ની તૈયારી જોરશોરથી શરૂ થઈ જાય છે.
ફાગણ સુદ અગિયારસ નાં રોજ માધવ રાયજી ની સમક્ષ
મસાલ પર
રાળ પધરાવીને હોળી ની જેમ
પ્રગટાવવામાં આવે છે.
ડોલોત્સવ પછી રીતસર ની માધવરાયજી નાં લગ્ન ની કંકોત્રી
લખાય છે.
માધવપુર નાં વતનીઓ
અને કૃષ્ણ ભગવાન નાં ભક્તો માધવપુર
આવી પહોંચે છે.
પહેલાં તો સૌ પોતપોતાનાં સગાંવહાલાં ને ત્યાં ઉતરતાં હવે
તો હોટલો પણ ખુલી છે.
ગયે વર્ષે “મન કી બાત” માં આપણાં વ્હાલા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ માધવપુર માં માધવરાયજી નાં લગ્નોત્સવ નાં દર્શન નો ઉલ્લેખ
કર્યો હતો.
ચૈત્રસુદી નોમ એટલે કે રામ નવમી થી ચૈત્ર સુદ તેરસ સુધી
ઠાકોર જી નો
લગ્ન ઉત્સવ ચાલે છે. એમાં મેળો પણ ભરાય છે.
માધવ રાયજી નાં
નાના સ્વરૂપ નું ફૂલેકું નીકળે છે.
વનમાં લગ્ન ઉત્સવ થાય છે.
ઠાકોર જી પરણીને આવે ત્યારે લગભગ છસ્સો કિલો જેટલો ગુલાલ ઉડાળવામા આવે છે.આખા ગામમાં જાણે ગુલાબી જાજમ પથરાઈ જાય છે.
જ્યારે પહેલો વરસાદ આવે છે ત્યારે આ ગુલાલ જાય છે.
માધવપુર માં બ્રહ્મપુરી પણ છે.
પ્રસ્તુત છે
અમે લોકો એ
ગયે વર્ષે માધવ રાયજી નો લગ્ન ઉત્સવ માણ્યો હતો એનાં ફોટાઓ.
જો લગ્નોત્સવ માં ન જવાય પણ જ્યારે આપણે સુવિધા હોય ત્યારે ફક્ત
માધવ રાયજી નાં દર્શન કરીએ તો પણ એનું ઘણું
મહત્વ છે.

જત જણાવવાનું કે
ચોમાસામાં અહીં નાં ખેતરોમાં પાણી ભર્યા હોય છે.માધવપુર ની નદી નું નામ મધુમતી છે.એનો દરીયા સાથે સંગમ જોવા જેવો હોય છે.

સૌરાષ્ટ્ર દર્શન માટે વધારે શિયાળો સારો છે.પરંતુ માધવપુરમાં ઉનાળામાં પણ ગરમી ન થાય.

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ.

Related Posts

આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.
NEWS

આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.

September 29, 2023
વડતાલમાં જલઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાયો…લાલજી મહારાજ અને વડીલ સંતોની ઉપસ્થિતિ.  – સ્ટોરી. હેમંત ભટ્ટ.
OTHER

વડતાલમાં જલઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાયો…લાલજી મહારાજ અને વડીલ સંતોની ઉપસ્થિતિ. – સ્ટોરી. હેમંત ભટ્ટ.

September 29, 2023
ડોક્ટર પ્રાચી શ્રીપાલ શાહ (અમદાવાદ) B.Ed. , M.Ed (ગોલ્ડ મેડલીસ્ટ) Phd (મનોવિજ્ઞાન)  સોલહકરણ ઉપવાસ આરાધના.- કાનન ત્રિવેદી.
Uncategorized

ડોક્ટર પ્રાચી શ્રીપાલ શાહ (અમદાવાદ) B.Ed. , M.Ed (ગોલ્ડ મેડલીસ્ટ) Phd (મનોવિજ્ઞાન) સોલહકરણ ઉપવાસ આરાધના.- કાનન ત્રિવેદી.

September 28, 2023
એચ.એ.કોલેજમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત થઇ
NEWS

એચ.એ.કોલેજમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત થઇ

September 27, 2023
એચ.એ.કોલેજમાં “નો ડ્રગ્ઝ પ્લીઝ” કાર્યક્રમ યોજાઈ ગયો
NEWS

એચ.એ.કોલેજમાં “નો ડ્રગ્ઝ પ્લીઝ” કાર્યક્રમ યોજાઈ ગયો

September 27, 2023
દુઃખદ અવસાન🙏 અમદાવાદ કચ્છ વાગડ સોની સમાજના વરીષ્ઠ આંતરરાષ્ટ્રીય ચિત્રકાર .મૂળ ગામ ભિમસર હાલે અમદાવાદ (મણિનગર)સોની બાબુલાલ ઝીણાભાઈનું અવસાન.
NEWS

દુઃખદ અવસાન🙏 અમદાવાદ કચ્છ વાગડ સોની સમાજના વરીષ્ઠ આંતરરાષ્ટ્રીય ચિત્રકાર .મૂળ ગામ ભિમસર હાલે અમદાવાદ (મણિનગર)સોની બાબુલાલ ઝીણાભાઈનું અવસાન.

September 22, 2023
  • Trending
  • Comments
  • Latest

બ્રેકીંગ ન્યૂઝ દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો

December 21, 2022
બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

March 14, 2023
અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

March 21, 2023
👶🏻 *બાળ નામાવલી*👶🏻  બાળકનું નામ રાખતી વખતે ક્યાંય શોધવા નહિ જવું પડે. તમારે જે અક્ષર પર નામ રાખવું હોય તે અક્ષર પર ટચ કરતા ઘણા બધા નામો જોવા મળશે.

👶🏻 *બાળ નામાવલી*👶🏻 બાળકનું નામ રાખતી વખતે ક્યાંય શોધવા નહિ જવું પડે. તમારે જે અક્ષર પર નામ રાખવું હોય તે અક્ષર પર ટચ કરતા ઘણા બધા નામો જોવા મળશે.

July 6, 2023
હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

0
સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

0
તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

0
આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

0
આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.

આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.

September 29, 2023
વડતાલમાં જલઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાયો…લાલજી મહારાજ અને વડીલ સંતોની ઉપસ્થિતિ.  – સ્ટોરી. હેમંત ભટ્ટ.

વડતાલમાં જલઝીલણી એકાદશીનો સમૈયો ધામધૂમ પૂર્વક ઉજવાયો…લાલજી મહારાજ અને વડીલ સંતોની ઉપસ્થિતિ. – સ્ટોરી. હેમંત ભટ્ટ.

September 29, 2023
ડોક્ટર પ્રાચી શ્રીપાલ શાહ (અમદાવાદ) B.Ed. , M.Ed (ગોલ્ડ મેડલીસ્ટ) Phd (મનોવિજ્ઞાન)  સોલહકરણ ઉપવાસ આરાધના.- કાનન ત્રિવેદી.

ડોક્ટર પ્રાચી શ્રીપાલ શાહ (અમદાવાદ) B.Ed. , M.Ed (ગોલ્ડ મેડલીસ્ટ) Phd (મનોવિજ્ઞાન) સોલહકરણ ઉપવાસ આરાધના.- કાનન ત્રિવેદી.

September 28, 2023
એચ.એ.કોલેજમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત થઇ

એચ.એ.કોલેજમાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત થઇ

September 27, 2023

Recent News

આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.

આનંદનો અવસર. – કવિયત્રી. – બીના પટેલ.

September 29, 2023

Total Number of Visitors

0626745
Visit Today : 43
Hits Today : 153
Total Hits : 243813
Who's Online : 2

About US

Namo News 24

Contact Us : kdgujarati@gmail.com

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

6:44:59 pm
  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

No Result
View All Result
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In