હાલમાં યુવા વયે અને ખાસ કરીને ઓચિંતા જ હૃદયરોગના હુમલાથી વધી રહેલા મૃત્યુથી તબીબી આલમ પણ ચિંતીત છે અને તેના કારણે હવે 50 વર્ષ સુધીની વયના માટે શારીરિક શ્રમ, જીમ, સ્વીમીંગ સહિતની પ્રવૃતિ માટે પણ અલગ અલગ સહાય મળવા લાગી છે.
તે સમયે . વધુ એક તબીબી તારણમાં જણાવ્યુ છે કે જયારે ગરમી (હીટ) અને ભેજનું પ્રમાણ ઉંચુ હોય તો આ પ્રકારે હૃદયરોગના હુમલાની શકયતા વધી જાય છે. સામાન્ય રીતે એવુ મનાતુ હતું કે શિયાળામાં અને ખાસ કરીને શીયાળાની વહેલી સવારે હૃદયરોગના હુમલાની શકયતા વધી જાય છે પણ ફકત શિયાળા જ નહી કોઈ પણ હવામાન તેના સામાન્ય કરતા વધુ હોય.