કર્ણાટકની વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેના કોંગ્રેસ દ્વારા પોતાના ચૂંટણી ઢંઢેરામાં જાહેર કરેલ હતું કે બજરંગ દળ ઉપર પ્રતિબંધ લાદવામાં આવશે. એટલું જ નહીં પણ બજરંગ દળ જેવા રાષ્ટ્ર ભક્ત અને સનાતન હિન્દુ સંસ્કૃતિના સંરક્ષક સંગઠન ને કોમી કટ્ટારપંથી રાષ્ટ્ર વિરોધી PFI સાથે પણ સરખાવવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા મુસ્લિમ તુષ્ટિકરણ માટે એવા બજરંગ દળ ઉપર પ્રતિબંધની વાત થાય છે જેના કાર્યકર્તા પોતાના જીવની પણ ચિંતા કર્યા વગર ગૌવંશને કસઈઓ થી બચાવે છે. જેઓ પોતાના ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર માટે સમર્પિત ભાવથી સેવાના રહેતા હોય છે. પણ મુસ્લિમ તુષ્ટિકરણની એવી માયા લાગેલી છે