કેરળની હિંદુ યુવતીઓના ધર્માંતરણ બાદ તેમને આઇએસઆઇએસ જેવા આતંકવાદી સંગઠનમાં મોકલી દેવાઇ હોવાની ઘટનાની પૃષ્ઠભૂમિ પરથી બનેલી ફિલ્મ કેરલ સ્ટોરી માટે રાજ્યમાં મફત શોના આયોજનો કરાઇ રહ્યા છે. આ માટે ભાજપના નેતાઓ, હિંદુવાદી સંગઠનો અને અન્ય કેટલીક સંસ્થાઓએ મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓ માટે મફતમાં શો જોવાની વ્યવસ્થા કરાવી છે. મફત શૉનું આયોજન
મહેમદાવાદના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે, વિશ્વ હિંદુ પરિષદે તથા વાસણા વિસ્તારના સનાતન સેવા મિત્ર મંડળે આવા શોનું આયોજન