આજ રોજ સવારે 11:00 કલાકે ખોખરા વોર્ડ મન કી બાત નો કાર્યક્રમ લાભા મંદિરમાં આયોજન કરેલ હતું તેમાં મણિનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભટ્ટ સાહેબ હાજર રહ્યા હતા
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર વિભાગ નવ દ્વારા આજ રોજ સવારે 11:00 કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની મન કી બાત નો કાર્યક્રમ લાભા મંદિરમાં આયોજન કરેલ હતું તેમાં મણિનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભટ્ટ સાહેબ તથા સ્વ ભૂદેવો જમણવાર સાથે ભાગ લીધો હતો હાજર રહ્યા હતા
આ કાર્યક્રમમાં ખોખરા વોર્ડ પ્રમુખ જયંત રાવલ પણ જોડાયા હતા