જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વડોદરા ખાતે મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી જયેશ એન.શ્રીમાળી એ આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે ભારતની આઝાદીના 76 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર ઘર તિરંગા સાથે ખૂબ ધામ ધૂમથી પુરા દેશ કરવામાં આવી રહ્યું છે ત્યારે શિક્ષણ સાથે સંકળાયેલ હોય આગામી પેઢીમાં રાષ્ટ્રપ્રેમ,દેશદાઝની ભાવના કાયમ પ્રજવલિત રહે એ રાષ્ટ્ર ભાવના સાથે
‘મારા તિરંગાની તોલે કોઈ ક્યારેય ના’વે,એના હારુ જીવ ભલે જોને મારો જા’વે. ગીતની રચના કરી પોતાનો રાષ્ટ્ર પ્રેમની ભાવના રજુ કરી હતી. જય હિન્દ.જય જય ગરવી ગુજરાત
*લેખક અને ગીતકાર*-
*શ્રીજય શ્રીમાળી પલિયડ*