*જે નેતાઓને ઘણું બધું પાર્ટી તરફથી મળેલ છે અને ચૂંટણીના સમયે સ્થાપિત હીતો કોંગ્રેસ સાથે ગદ્દારી કરતા નેતાઓ સામે કોંગ્રેસ પક્ષના પાયાના કાર્યકરો જેમને કંઈ મળ્યું જ નથી છતાં પાર્ટી માટે રાત દિવસ તનતોડ મહેનત કરતા જીવ ના જોખમે લડતા કાર્યકરો ની વેદના અને પીડાને વાચા આપવા “કોંગ્રેસ કે ગદ્દારો કો… જુતે મારો સાલો કો” કાર્યક્રમ આજ તારીખ ૫-૩-૨૦૨૪ ના સોમવારે સાંજે ૪-૦૦ કલાકે કોંગ્રેસ પક્ષ કાર્યાલય પાસે, પાલડી ખાતે કાર્યક્રમ યોજી ગંગાજળ છાટી શુદ્ધિકરણ કાર્યક્રમ યોજાશે જેમાં ઉપસ્થિત રહી પોતાનું આક્રોશ વ્યક્ત કરવા પ્રમાંણીક,નિષ્ઠાવાન અને કોંગ્રેસ સમર્પિત કાર્યકરોને ઉપસ્થિત રહેવા આગ્રહ ભરી નમ્ર વિનંતી*
*જ્યોર્જ ડાયસ*
*પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર*