Namo News
No Result
View All Result
Wednesday, May 31, 2023
  • Login
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
Subscribe
Namo News
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
No Result
View All Result
Namo News
No Result
View All Result
Home NEWS

આજે અને કાલે ભીમ અગિયારસ/નિર્જળા એકાદશી.

by namonews24
June 10, 2022
0
156
SHARES
2k
VIEWS
Share on FacebookShare on Twitter


વર્ષ ની શ્રેષ્ઠ એકાદશી, ઍક સાથે ચોવીસ એકાદશી નુ ફળ આપતી નિર્જલા એકાદશી
નિજઁળા એકાદશી /ભીમ અગિયારસ : આ એકાદશી કરવાથી ચોવીસ એકાદશીનુ ફળ પ્રાપ્ત થાય છે.પાંચ પાંડવોને દરેકે દરેક એકાદશી કરવાનુ વ્રત હતુ.તેમા ભીમ થી ભુખ્યા રહેવાતુ નહી.તેણે તેના ગુરુ વેદ વ્યાસ ને કહ્યું કે મારાથી ભુખ્યા રહેવુ અશકય છે. મારા પેટમા વૃક નામનો અગ્નિ હમેશા સળગ્યા કરે છે. અન્ન વગર તે તૃપ્ત થતો નથી. મારાથી ઉપવાસ કરવો કઠિન છે. હુ પોતે એકટાણું કરવા પણ સમર્થ નથી તો મારાથી આખો દિવસ ભુખ્યા કઇ રીતે રહી શકાય ? માટે હુ દાન, ધમઁ ,પૂજા પાઠ બધુ કરવા તૈયાર છું.પરંતુ મારાથી ભુખ્યા નહી રહેવાય. માટે મને કઇક એવુ જણાવો કે મારે વારંવાર એકાદશીનુ વ્રત ન કરવુ પડે. મને કોઇ એવું વ્રત બતાવો કે જેના થકી તમામ એકાદશી નુ ફળ મેળવી શકાય.વ્યાસજી ને ભીમની વાત યોગ્ય લાગી એટલે કહ્યું વત્સ તું માત્ર જ્યેષ્ઠ માસ ની એકાદશી જળ ગ્રહણ કર્યા વગર કર. વેદ વ્યાસે જણાવ્યું કે જેઠ મહિનામા આવતી નિજઁળા એકાદશી કરવાથી ચોવીસ એકાદશીનુ ફળ પ્રાપ્ત થાય છે. જો આ એકાદશી નિજૅળા રહી એટલે કે પાણી પણ પીધા વીના નકોરડો ઉપવાસ કરવામાં આવે તો આખા વષૅ ની ચોવીસ એકાદશી નુ ફળ મેળવી શકાય છે. ભીમે મહર્ષિ ની વાત સ્વીકારી ગુરુ ના વચનો પર વિશ્વાસ રાખી ભીમે ખુબજ ધાર્મિક ભાવથી આ નિજઁળા એકાદશી કરી હતી.એટલા માટે પણ આ એકાદશી ને ભીમ અગિયારસ પણ કહેવામા આવે છે. મહર્ષિ વેદ વ્યાસે આ એકાદશી ના મહિમા વિશે કહ્યું છે કે આ દિવસે સ્નાન કરી શુદ્ધ થઈ જળ નો ત્યાગ કરી ભગવાન શ્રી હરિ વિષ્ણુ નુ સતત સ્મરણ કરવું તથા ભૂખ્યાને ભોજન કરાવવું. આ વ્રત કરવાથી ધન, ધાન્ય, રિધ્ધિ, સિધ્ધિ , આયુષ્ય, બલ, આરોગ્ય, સંતતિ તથા વિજય પ્રાપ્ત થાય છે. ભીમે આ વ્રત કરી તમામ ફળ પ્રાપ્ત કર્યા હતા. સૌરાષ્ટ્ર મા ભીમ અગિયારસ નુ ખુબજ મહત્વ છે.આ નિજઁળા એકાદશી કરવાથી પાપોનો નાશ થાય છે, સુખ સંપત્તિ આપનાર અને મનોવાંછિત ફળ આપનારી આ એકાદશી કરવાથી વષઁ ની ચોવીસ એકાદશીનુ ફળ પ્રાપ્ત કરી શકાય છે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ નુ પૂજન, અચઁન, ધુપ, દિપ , ફળ, ફુલ દ્વારા અને ખાસ કરીને કેરીના ફળો થી પૂજા કરવામાં આવે છે અને અનેક કેરીઓ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ને ધરાવી મનોરથ કરવામા આવે છે.શ્રી હરિ વિષ્ણુ સમક્ષ પાણી ભરેલા ઘડા મુકવામા આવે છે. આ પાણી મા સાકર નુ મિશ્રણ કરવામા આવે છે અને અનેક પ્રકારની કેરીઓ ધરાવીને પૂજા કરવામા આવે છે.ખાસ કરીને સૌરાષ્ટ્ર મા બહેન, દીકરીઓને, ઘરે બોલાવી કેરીઓ અને કેરીનો રસ જમાડવામા આવે છે. આ નિજૅળા એકાદશી ખરેખર પાવનકારી અને ખુબજ મોટુ ફળ આપનારી છે. નિર્જળા એકાદશી ના દિવસે અન્ન,વસ્ત્ર, ગાયો, જળ, શય્યા,શુભ આશન, કમંડલ, તથા ઍક છત્ર પણ કોઇ સુપાત્ર ને અવશ્ય દાન મા દેવું જોઇએ. તેજ પ્રમાણે જે મનુષ્ય તે નિર્જળા એકાદશી ના દિવસે કોઈ સુપાત્ર ને બે જોડા નું પણ વાહન સાથે દાન કરે છે તે સ્વર્ગલોક માં પૂજાય છે. વળી જે મનુષ્ય આ નિર્જળા એકાદશી નું મહાત્મય ભક્તિથી સાંભળે અને બીજાને પણ કહે છે તે બેય જણા મર્યા પછી સ્વર્ગ ને પામે છે. આ દિવસે કરેલું દાન અનેકગણું પુણ્ય આપનારું થાય છે. પદ્મપુરાણ ના 52, માં અધ્યાય મા જેઠ સુદિ નિર્જલા એકાદશી નુ મહાત્મય દર્શાવવામાં આવ્યુ છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ ને આ એકાદશી ખુબજ પ્રિય છે. અમદાવાદ ગુજરાત માં વિકટોરીયા ગાડઁન પાસે ગુજરી બજાર ખાતે પદ્મપુરાણ વર્ણિત પ્રાચીન શ્રી હરિ વિષ્ણુ મંદિર આવેલું છે જે મંદિર આખા વિશ્વ નુ દુર્લભ મંદિર ગણાય છે. આ મંદિરમા ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની પ્રતિમા અગિયારમી સદીની છે અને આ પ્રતિમા સાલિગ્રામ પત્થર માથી કંડારવામાં આવેલી છે. આ દિવસે ભાવિક ભક્તો ધાર્મિક ભકતજનો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. મહંત શ્રી અશોક વાઘેલા : (પ્રાચીન શ્રી હરિ વિષ્ણુ મંદિર.)
પાપી ને પણ પાવન બનાવે એક હરિ નુ નામ
નીચાને પણ પૂજય બનાવે એક હરિ નુ નામ.
નાના ને પણ શ્રેષ્ઠ બનાવે એક હરિ નુ નામ.
દુષ્ટ ને પણ ભકત બનાવે એક હરિ નુ નામ. લેખક : અશોક વાઘેલા .મો : ૯૯૨૫૭૦૩૬૬૫ .

namonews24-ads

Related Posts

“સાંઈ બાબા ભગવાન નથી”
Uncategorized

રાજકોટમાં આ છે બાગેશ્વર બાબાનો મુકામ:ધીરેન્દ્ર શાસ્ત્રીને કિંગ્સ હાઈટ્સ ખાતે ઘરે ઉતારો અપાયો, કોણ છે કિશોર ખંભાયતા જેમના ઘરે બાબા ઉતરશે. – સુરેશ વાઢેર.

May 31, 2023
માણસ છું …!!! – બીના પટેલ.
NEWS

માણસ છું …!!! – બીના પટેલ.

May 31, 2023
માણસ છું …!!! – બીના પટેલ.
NEWS

માણસ છું …!!! – બીના પટેલ.

May 31, 2023
બોયફ્રેન્ડ અંગે કથાવાચક જયા કિશોરીએ આપ્યું મોટુ નિવેદન.
OTHER

બોયફ્રેન્ડ અંગે કથાવાચક જયા કિશોરીએ આપ્યું મોટુ નિવેદન.

May 29, 2023
શ્વાસ તારા જો મળે, આ શ્વાસને આજીવન હર શ્વાસ મારો તો, મનગમતું સંગીત થઈ જાય  – પુજન મજમુદાર.
NEWS

શ્વાસ તારા જો મળે, આ શ્વાસને આજીવન હર શ્વાસ મારો તો, મનગમતું સંગીત થઈ જાય – પુજન મજમુદાર.

May 29, 2023
*રંગ દે બસંતી*        *વીર વિનાયક દામોદર સાવરકર*  *એકજ પરિવાર ના ત્રણ સૂપુત્રોએ જીવન રાષ્ટ્ર ને સમર્પિત કરી દીધું..!*  ( ભાગ – ૧૫)  રમેશ ગોસ્વામી “સારથિ”
NEWS

*રંગ દે બસંતી* *વીર વિનાયક દામોદર સાવરકર* *એકજ પરિવાર ના ત્રણ સૂપુત્રોએ જીવન રાષ્ટ્ર ને સમર્પિત કરી દીધું..!* ( ભાગ – ૧૫) રમેશ ગોસ્વામી “સારથિ”

May 28, 2023
  • Trending
  • Comments
  • Latest

બ્રેકીંગ ન્યૂઝ દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો

December 21, 2022
બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

March 14, 2023
અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

March 21, 2023

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023
હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

0
સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

0
તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

0
આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

0
“સાંઈ બાબા ભગવાન નથી”

રાજકોટમાં આ છે બાગેશ્વર બાબાનો મુકામ:ધીરેન્દ્ર શાસ્ત્રીને કિંગ્સ હાઈટ્સ ખાતે ઘરે ઉતારો અપાયો, કોણ છે કિશોર ખંભાયતા જેમના ઘરે બાબા ઉતરશે. – સુરેશ વાઢેર.

May 31, 2023
મહત્વના સમાચારો પર એક નજર .

GSEB ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% રિઝલ્ટ*

May 31, 2023
માણસ છું …!!! – બીના પટેલ.

માણસ છું …!!! – બીના પટેલ.

May 31, 2023
માણસ છું …!!! – બીના પટેલ.

માણસ છું …!!! – બીના પટેલ.

May 31, 2023

Recent News

“સાંઈ બાબા ભગવાન નથી”

રાજકોટમાં આ છે બાગેશ્વર બાબાનો મુકામ:ધીરેન્દ્ર શાસ્ત્રીને કિંગ્સ હાઈટ્સ ખાતે ઘરે ઉતારો અપાયો, કોણ છે કિશોર ખંભાયતા જેમના ઘરે બાબા ઉતરશે. – સુરેશ વાઢેર.

May 31, 2023

Total Number of Visitors

0608089
Visit Today : 144
Hits Today : 499
Total Hits : 203327
Who's Online : 6

About US

Namo News 24

Contact Us : kdgujarati@gmail.com

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

3:45:52 pm
  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

No Result
View All Result
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In