હાલ સમગ્ર દેશમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રહેલી સરકાર દ્વારા આઝાદી નો અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે.!
જેનાં અનુસંધાને દેશની જનતા ને રાષ્ટ્ર પ્રત્યેની લાગણી., નિષ્ઠા અને ભાવના વ્યક્ત કરવા માટે ફ્લૅગ કોડ ઓફ ઇન્ડિયા-૨૦૦૨ માં ફેરફાર કરીને રાષ્ટ્ર ધ્વજ 🇮🇳 દેશના તમામ લોકો પોતાના મકાનો., દુકાનો., ફેકટરીઓ વિગેરે ઉપર ફરકાવી શકે એ માટે સુધારો કર્યો છે.!
આ સુધારાના અનુસંધાને મોદીજી દ્વારા હર ઘર તિરંગા 🇮🇳 અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.!
રાષ્ટ્ર ધ્વજ 🇮🇳 ને માનભેર કેવી રીતે ફરકાવવો એ અંગે અનેક મેસેજો અને વિડિયો સોશિયલ મીડિયા પર આવી ગયા છે.!
અને મને વિશ્વાસ છે કે.,
ભારત નો દરેક દેશભક્ત તારીખ : ૧૩, ૧૪, ૧૫-૮-૨૦૨૨ સુધી પોતાના ઘરે તિરંગો 🇮🇳 નિયમ મુજબ માનભેર ફરકાવશે.!
પરંતુ.,
જ્યારે તિરંગા 🇮🇳 માં નુકસાન થાય કે કોઈ પણ રીતે ફાટી જાય તો શું કરવું.?
એની માહિતી આજે આપું છું.!
ફ્લૅગ કોડ ઓફ ઇન્ડિયા – ૨૦૦૨ની કલમ – ૨(૨)(xiii) મુજબ.,
જ્યારે પણ તમે ફરકાવેલો રાષ્ટ્ર ધ્વજ 🇮🇳 નુકશાન પામે કે કોઈ પણ રીતે ફાટી જાય તો તેને ક્યાંય પણ ફેંકી દેવાનો નથી.!
જો બની શકે તો આવા રાષ્ટ્ર ધ્વજ 🇮🇳 ને અપારદર્શક કવરમાં પેક કરીને ઘરમાં સાચવીને રાખી શકાય.!
જો કોઈ વ્યક્તિ ઘરમાં રાખવા ન માંગતા હોય.,
તો તેઓ આવા રાષ્ટ્ર ધ્વજ 🇮🇳 ને અપારદર્શક કવરમાં પેક કરીને તેને અગ્નિદાહ આપી શકે છે.!
પરંતુ.,
ક્યારેય પણ આવા રાષ્ટ્ર ધ્વજ 🇮🇳 ને પેક કરીને પણ., કચરાપેટી માં નાંખી શકાય નહીં.!
તેથી એક વાત ખાસ યાદ રાખો કે., આ રાષ્ટ્ર ધ્વજ 🇮🇳 આપણી જાન છે., અને જેમ માણસ મૃત્યુ પામે ત્યારે એને જે રીતે માનભેર અગ્નિદાહ આપીએ છીએ એ રીતે જ રાષ્ટ્ર ધ્વજ 🇮🇳 ને પણ માનભેર અગ્નિદાહ આપવો જોઈએ.!
જય હિંદ 🇮🇳
વન્દે માતરમ્ 🇮🇳
જય મા ભારતી 🇮🇳
☝️આ મેસેજ તમામ લોકો સુધી પહોંચાડી રાષ્ટ્ર ધ્વજનું માન જાળવવા માટે મદદ કરી શકો છો.!