*વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત ભારતમાતા નો પ્રથમ પાટોત્સવ શ્રાવણ વદ પાંચમ ( નાગપાંચમ) ને મંગળવાર દિનાંક:- 16/08/22 ના રોજ યોજાઈ ગયો.આ પ્રસંગે નવચંડી યજ્ઞ નું આયોજન કરવા મા આવેલ.આ યજ્ઞ સમરસતા ને ધ્યાન મા રાખી કરવા મા આવેલ.જેમા શ્રી ડાહ્યાભાઈ પરમાર,પ્રમુખ શ્રી રોહીદાસજી સેવા સમાજ, શ્રી રુપસંગભાઈ ભરભીડીયા, પ્રમુખ શ્રી આદિમ મહાસંઘ, શ્રી નાનચંદભાઈ પલાત,પ્રમુખ શ્રી પાળા પટ્ટા ભિલોડા,શ્રી શક્તિસિંહ ઝાલા, જીલ્લા બજરંગ દળ સંયોજક, વિષ્ણુભાઈ ગજ્જર વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર નગર મંત્રી ,આમ દરેક હિન્દુ સમાજ ના યજમાન આ યજ્ઞ મા બેસેલ.*
*આ કાર્યક્રમ મા બપોરે 12:39 કલાકે મંદિર મા નવી ધ્વજા ચડાવવા મા આવેલ.સમગ્ર કાર્યક્રમ ના સવાર અને સાંજ ના ભોજન ના દાતા ઋષિવંશી સમાજ ના પ્રમુખ શ્રી હેમરાજભાઈ પાડલીયા દ્વારા સહયોગ કરવા મા આવેલ.સમગ્ર પાટોત્સવ ના કાર્યક્રમ મા હિન્દુ સમાજ ના દાતા તરફ થી આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ.*
*આ પાટોત્સવ ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જીલ્લા અને નગર ટીમ દ્વારા તન,મન અને ધન થી સહયોગ કરવા મા આવેલ.*
*ઘનશ્યામ પટેલ*
*જીલ્લા મંત્રી, ગાંધીનગર*