મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને હાઈ બીપી અને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ તેમના સાથીદારે શુક્રવારે જણાવ્યું હતું. મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને મુંબઈની KEM હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે,દેશમુખ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે.