રાજ્યના 2 લાખ 76 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે
કોઈ ગેરરીતી કે ચોરીની ઘટના ન બન્ને તેની પૂર્ણ તકેદારી રખાશે
કોઈ કોપીકેસ, ગેરરીતી કે ચોરીની ઘટના ન બને તેને લઈને પૂર્ણ રીતે તકેદારી રાખવામાં આવી રહી છે.
સફળ આયોજન છતાં TET-2માં જો કોઈ ઉમેદવાર મોબાઈલ સાથે પકડાય તો તેની સામે પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપવામાં આવી છે.
સાથે જ જો કોઈ પરીક્ષાર્થી પાસેથી ગેરરીતિને લગતું સાહિત્ય કે સાધન મળી આવે તો તેની સામે ગેરરિતીનો કેસ કરવાની સૂચના આપવામાં આવી છે