સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ કણાઁવતી મહાનગર આયોજીત ભગવાન પરશુરામની શોભાયાત્રા કર્ણમુક્તેશ્વર મહાદેવ સારંગપુર થી છેલ્લા ૩૩ વર્ષથી નીકળે છે. તેમજ સમગ્ સનાતની ધર્મના ભવિષ્ય માટે આશીર્વાદ આપવા નગરયાત્રા કરવામાં આવે છે. સંકલન બિપીન શુકલ પૂર્વ પ્રમુખશ્રી,સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ. જેમાં ભાવિક ભકતો અને ભૂદેવોએ ખૂબ જ હર્ષોલ્લાપૂર્વક ભાગ લીધો હતો. અને સમગ્ર શોભાયાત્રા દરમ્યાન ભક્તિમય વાતાવરણ બન્યું હતું.