અભિનંદન…….આદરણીય હિતેશભાઈ બ્રહ્મભટ્ટ સાહેબને કે, જેઓ સતત છઠ્ઠી વખત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયા છે. સન્માનિત તો થયા પણ પુરસ્કારમાં મેળવેલ રકમમાં 3 ઘણો વધારો કરી શાળાના શૈક્ષણિક સહાય અર્થે વાપરવા આ રકમ દાન કરી છે. આવા વિચાર ધારી શિક્ષક ખરેખર શિક્ષણના ક્ષેત્રમાં ધૂણી ધખાવી રહ્યા છે,જે સમાજને નવી દિશા ચીંધે છે.
‘તેરા તુજકો અર્પણ’
-અભિનંદન પ્રેરણાત્મક કામગીરી માટે