અમદાવાદના ગોમતીપુરમાં કેળુ અને બિસ્કીટ આપવાના બહાને વાંદરાને નજીક બોલાવી લાકડીથી ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધું છે, આ અંગે ગોમતીપુરમાં ફરિયાદ દાખલ કરી પોલીસે હથિયાર અને આરોપીની ધરપકડ કરી છે. પરંતુ ૫૦ રૂપિયાની પેનલ્ટી ભરીને આરોપીને છોડી મુકવામાં આવ્યો છે. ત્યારે આ પ્રકારના બનાવ સામે કડક કાર્યવાહી થાય અને આરોપીને કડક સજા થાય તે માટે વિનંતી..
+919879136666
ફરીયાદી – Deepaben Joshi