અમદાવાદ શહેર ગોમતીપુર વોર્ડનાં હાથી ખાઈ ચાર રસ્તા પાસે ચારતોડ આવેલ છે, અમદાવાદ શહેરના મોટા કબ્રસ્તાનમાં આ કબ્રસ્તાન ની ગણતરી થાય છે, જેમાં મુસ્લિમો ની દફનાવવામાં આવે છે, ચાર તોડા કબ્રસ્તાન સફાઈ અભિયાન ટીમ દ્વારા એક જાહેરાત કરવામાં આવેલ છે,જેમાં સભ્ય અમજદ શેખ દ્વારા જાહેર કરવામાં આવેલ છે કે જે કોઈ પણ મુસ્લિમ પરિવાર સગા સંબંધી ના કફનનો બંદોબસ્ત ન કરી શકતો હોય તો તે તમામ જવાબદારી ચારતોડા કબ્રસ્તાન સફાઈ અભિયાન ટીમ ઉપાડશે,