લોકશાહીમાં ન્યાયપાલિકાનું મહત્વ અનેરું છે. આપણા બંધારણમાં ન્યાયપાલિકાની જવાબદારી બંધારણનું રક્ષણ કરવાની એટલે કે સૌથી મહત્વની છે. દેશના નાગરિકો માટે ન્યાય, સમાનતા અને સ્વતંત્રતા ઉપરાંત મુખ્યકારી પ્રગતિ માટેની બાહેપરી આપતા બંધારણની રક્ષા ન થાય તો દેશની ગ ડી ગાડી આડા પાટે પડી અને તેના માઠા પરિણામો શું અને કેવા આવે ?, તે સમજવું હોય તો બરબાદીની કગાર પર પહોંચેલા દુનિયાના કેટલાક દેશો પર નજર નાંખતી જોઈએ, જેના પતનની કોણી ઇતિહાસમાં મોજુદ છે. સદનસીબે બાઝાદી પછીના આજ સુધીના ઇતિહામમાં ભારતની બદાલતો પર જનસામાન્યનો ભગેમો મહદ અંશે ટકી રહ્યો છે તેવું કહી શકાય. કારણો હજુ પણ લોકો ન્યાય માટે બદાલતના દ્વાર ખટખટાવે છે. જોકે Justice Delayed Justice Denied’ ધ્ધાંત મુજબ વિચારીએ તો આપણી બદાલતોમાં ન્યાય મળે જ છે. તેવું કરી શકાય તેમ નથી જનસામાન્યને સમયસર ન્યાય મળે તે માટે આપણી અદાલતો અને સમગ્ર ન્યાયપક્રિયામાં અનેક પ્રશ્નો છે અને અનેક સુધારાઓ જરૂરી છે, પરંતુ આજની સૌથી ત વધુ ગંભીર ચિંતા ભારતની સર્વોચ્ચ અદાલત સામે થઈ રહેલા સવાલો વિષેની છે. સર્વોચ્ચ બદાલતમાં ભૂતકાળમાં પણ સવાલો થતાં અને બોકશાહીમાં આવા સવાલોનું આગવું મહત્ત્વ પણ છે. પરંતુ ચૂકાદાબી પર તથ્ય આધારિત થી કે કાર્યદક્ષતા સામેના સવાલીને બદલે અદાલતની નિષ્ઠા કાર્યરીલી કે વલણ પર સતત સવાલો થઈ રહ્યા હોય તો તે અત્યંત ગંભીર કહી શકાય આવા સત્તાલોને પૂર્વગ્રહચુક્ત. રાજકીય પક્ષપાતી કહીને નકારી કાઢી ન શકાય, સામાન્ય રીતે નીચલી અદાલતો સામે સવાલો થતા રહેતા હોય છે. પરંતુ છેલ્લા સાત-આઠ વર્ષો દરમિયાન એવી અનેક ઘટનાઓ બને કિસ્સાઓ દેશ સમક્ષ આવ્યા છે, જેમાં સર્વોચ્ચ અદાલતની નિષ્પક્ષતા અને નિર્ભિકતા સામે શંકાની સોય તાકવામાં આવેલી છે.
સૌથી ગંભીર કહી શકાય તેવી અસાધારણ અને જાહેર પટના જાન્યુઆરી, ૨૦૧૮ માં બનેલી. જેમાં સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયાધીજએ જસ્ટિસ ચેલમેશ્વર જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે પત્રકાર પરિષદ મોલાવીને કહેલું કે, સુપ્રીમ કોર્ટમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. આ ન્યાયાધીશોએ આ અંગે તાત્કાલીન મુખ્ય ન્યાયાધીશને ઘટનાના બે મહિના પહેલા પત્ર લખીને પણ જાણ કરેલી પરંતુ તેઓના જણાવ્યાનુસાર તત્કાલીન મુખ્ય ન્યાયાધીશે રિસ્પોન્સ આપ્યો નહોતો! વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને નારાજગીપૂર્વક વિતા પ્રગટ કરેલી ? 1 છે કે કેમોનું નિસ્ટિંગ નિર્ધારિત નિયમાનુસાર નથી થતું. એટલું જ નહીં, સંવેદનશીલ મામલાઓમાં ન્યાયાપીલોની બેંચ બદલાઈ જાય છે ? પ્રશાંત ભૂષણે જૂખ્ય ૨૦ ૨૦માં એક દ્રવિટ કરીને લખ્યું હતું કે ભારતમાં કોઈ સત્તાવાર કટોકટી વગર લોકશાહીના પતનનો ઇતિહાસ જ્યારે લખાવી, ત્યારે તેમાં લેવા કે એમણે MS ? મુખ્ય ન્યાયાસ ૫ સુપીમ કોર્ટની. ખાસ કરીને છેલ્લા ચાર મુખ્ય સ્વાધીશોની ભૂમિકાની ખાસ નોંપ 5 રીતે બોકશાહીનું પતન થવા દીધું અને તેઓ જોતા રહ્યા. 1 અલબત્ત લોકશાહીનાં પતનને અટકાવવા માટે તેમણે ફરજ અનુસાર જે કરવું જોઈતું હતું તે ન કર્યું | જો કે તેમની આ હટ્વીટ બદલ પાછળથી તેમણે સુપ્રીમ કોર્ટમાં માફી માંગેલી, પરંતુ અફસોલજનક મુદ્દો એ છે કે આટલી હદ સુધી આપણી સુપ્રીમ કોટે સામે સવાલો થવા લાગ્યા છે. જુદા જુદા કિસ્સાઓમાં કેટલાક નિવૃત્ત ન્યાયાધીયોએ પણ સુપ્રીમ કોર્ટના વલણ મામે સવાલો કર્યા છે. કેટલાક ઉદાહરણો તો લોકજીભે થીઈ જ રહ્યા છે. ૩૭૦મી કલમ વાળા કેસમાં કેન્દ્રએ રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશમાં પરિવર્તિત કરી દીધું. તેના ॥ પરની દલીલો દરમિયાન સરકારના બચાવમાં સોલિસીટર જનરલ તુષાર મહેતાની, તેમના મત્તાધિકારમાં ન આવતી હોવા છતાં તેને પલટાવી દેવાની ખાત્રીને માન્ય રાખવાનો સુપ્રીમ કોર્ટના વલણની કાનૂની વર્તુળોમાં ઘણી ટીકાઓ થઈ હતી. અદાણીના હિંડનબર્ગ મામલામાં સુપ્રીમ કોર્ટે જે કમિટી બનાવી તેમાં બે સભ્યો સીધા બદાણી ગ્રુપ સાથે સંકળા ઘેલા હોવાની બાબતે બદાલતમાં વિરોધ કરાવેલો, પરંતુ મદાલત તેને નજરઅંદાજ કર્યો ? એ સિવાય પણ તે કેશની ગામીરતા જોતા જે રીતે અદાલને કેસમાં સમગ્રતયા ઊંડા ઊતરીને નિષ્કર્ષ પર ખાવવું જોઈતું હતું, તેવી તત્પરતા જોવા ન મળી. ત્યારે અદાલતમાં વલાણ સામે પ્રશ્નો થયા. કાયદાનાં જાણકારોન્દ મતે અયોધ્યા રામમંદિરના કેસમાં સુધીમ કોર્ટે કહ્યું કે હવે પછી પી પપ્ટપ્લેસીસ ઓફ વર્ણિપ એક્ટ મુજબ અન્ય કોઈ ધર્મસ્થાનો માટે બે વિચારવામાં નહીં આવે કે ૧૯૪૭ પહેલા શું થયું કે નહોતું થયું. આમછતાં નીચલી અદાલતમાં જ્ઞાનવ્યાપી મસ્જિદનનો કેસ અવારનવાર અદાલતમાં આવે છે. આ કેશમાં હવે સર્વે અને પ્રાર્થના માટેની મંજૂરી અપાઈ છે. અલબત્ત કેસને અદાલતમાં અટકાવવામાં નથી આવતો, તેની સામે સવાલો થઈ રહ્યા છે. શજકીય રીતે સંવેદનશીલ હોય તેવા તથા સરકારને ભીસમાં મૂકી શકે તેવા કેસોમાં વેનકેન વિલંબ કરાય, ત્યારે પણ સુપ્રીમ કોર્ટ મામે આંગળી ચીપાય છે. મહારાષ્ટ્રની ટિ સરકાર સામેની કેસ. છલિક્ટોરલ બોન્ડ કે મુખ્ય ચૂંટણી કમિશ્નરની નિમણૂંકનો મામલો, એ આવા જ કેસો છે. આવી પરિસ્થિતિના સૂચિતાર્થ સ્વાભાવિકપણે જ બે થાય છે કે બદાલતો કોઈ દબાણ હેઠળ કાર્ય કરી રહી છે અને તેની ફરજ બજાવવામાં સ્વતંત્ર જણાતી નથી. નિરંકુશ સરકારોને કાયદાના શાસન માટે ફરજ પાડવામાં અદાલતો જાણે ઉદાસીન હોય તેવા અનેક કિસ્સાઓ જોવા મળે છે. બુલડોઝર પેટર્નથી મરકારો પોતાની રીતે સોરાત કચ્છ કાયદા હેઠળ લોકોને પરવિહોણા કરી નાખે છે? બાવી સરકાટીને પૂછવાવાળું જી આ દેશમાં કોઇ બચ્યું જ નથી તાજેતરની એક કિસ્સો ઝારખંડના મુખ્યમંત્રી અને હવે ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનનો છે. એન્ડોર્સમેન્ટ રેક્ટોરેટ ડ દ્વારા હેમંત મહેરેનની પરપકડ મામલે મલે સુપ્રીમ કોર્ટે તેમને હાઈકોર્ટમાં જથ જવા કહ્યું તે તે સંદર્ભમાં વિખ્યાત પરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટ સામે કાનૂની મુદ્દે સવાલો ઉભા કરીને નારાજગી દર્શાવી છે. તેમણે પત્રકાર પરિષદ બોલાવીને સ્પષ્ટ પૂછ્યું કે, સુપ્રીમ કોર્ટ અમને જણાવે કે બંધારણના આર્ટિકલ ક૨ મુજબ અમારા મૂળભૂત હક્કી માટે કયા પ્રકારના કિસ્સામાં અમારે સુપ્રીમ કોર્ટમાં આવવું કે ન આવવું ? તેમના કહેવા અનુસાર સુપ્રીમ કોર્ટ કેટલાંક કિસ્સામાં કેસ માંભળી તે છે અને કેટલાંક કિસ્સામાં હાઈકોર્ટ જવાનું કહી દે છે. વળી તે માટે સુપ્રીમ કોર્ટ કોઇ કારણ પણ નથી આપતી અનેક કિસ્સાબોમાંથી સિબ્બલે જે જાણીતા ઉદાહરણો ટાંકયા, તેમા અફેબ ગોસ્વામી, બિલ્કીસ યાકુબ, વિનોદ દુઃખા, અમીક્ષ દેવગન, નૂપુર શમાં. મુખ્તાર અંસારી, કેરાલા જનેલિસ્ટ્સ જેવા કેટલાય કેસો આર્ટિકલ ૧૩૨ હેઠળ જ ન્યાય માંગવા આવેલા. જેમાં સુપ્રીમ કોર્ટ સુનાવણી કરેલી. જૂના કેસોમાં મધુ લિમવેના કિસ્સામાં તો બંધારણીય બેન્ચે સુનાવણી કરેલી. આદ્યર્થ તો એ છે કે એન્ફોર્સમેન્ટ ડીરેક્ટરેટ માટે પણ આર્ટિકલ ૩ ૨ હેઠળ મુનાવણી થયેલી | બેન્ડોલેમેન્ટ ડીરેક્ટરેટ માટે મૌલિક અધિકાર કે મૂળભૂત અધિકારની શું વાત હોય ? તે તો માનવ અધિકાર માટેની કલમ છે ? જો આવું છે તો હંમત મોરેનના કિસ્સામાં શા માટે સુપ્રીમ કોર્ટે પ્રથમ હાઇકોર્ટ જવા કહ્યું ” હેમત સીરેન તો એક રાજયના મુખ્યમંત્રી હતા ! આમ સુપ્રીમ કોર્ટના ધોરણોમાં સાતત્વ નથી દેખાતું તેથી પણ તેની સામે સવાલો વૈદા થાય છે. સુધીમ કોર્ટ જ અગાઉ એકવાર અન્ય કિસ્સામાં ટિપ્પણી કરી હતી કે ન્યાય મળવી જ પુરતું નથી. ન્યાય મળ્યો છે ને સંપીમ કોટે બીજી તરફ એક પરિસ્થિતિ એવી પણ છે, જેમાં સુપ્રીમ કોર્ટને ફરજપાલનમાં અંડપણી વેદા થાય, તે માટે કેટલીક રહસ્યમય શક્તિઓ કામ કરી રહી છે. તેને ઇરાદાપૂર્વક ટાર્ગેટ કરવાનું વલણ પણ ખતરનાક સ્વરૂપે પૂરબહારમાં ખીલેલું છે. મણિપુર મામલે સુપ્રીમ કોર્યો ! કડક વલણ દાખવ્યું, તારે મુખ્ય ન્યાયાધીશને ટ્રોલ કરાયા હતા.કોલેજિયમના મુદ્દે કેન્દ્ર સરકારનાં કાયદા મંત્રી સુપ્રીમ કોર્ટ સામે જે રીતે નિવેદનો કરતા હતા, તે પાણ સુપ્રીમ કોર્ટ માટે પીડાદાયક હતું. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન ન થતું હોય તેવા અનેક કિસ્સાખોની ગંભીર નોંધ સ્વયં સુપ્રીમ કોર્ટ પણીવાર લીધેલી છે. હાઈકોર્ટના આદેશો સામે સુપ્રીમ કોર્ટ નારાજ થયાના કિસ્સા બનતા રહે છે.
પરંતુ ગ્રહુલ ગાંધીનાં કેસમ્સ ગુજરાત હાઈકોર્ટ માટે સુપ્રીમ કોર્ટની નારાજગી અને દિપ્પણી ઘણી ચર્ચાસ્પદ બની આવી બધી પરિસ્થિતિ વચ્ચે સવાલ એ કે આના માટે
1 સવાલ વ્યક્તિગત નથી પણ તંગનો છે. વ્યવસ્થાતંત્ર હેઠળ ન્યા ચયાધીનો કાયદાકીય, રાજકીય અને અનેક પ્રકારના અન્ય દબાણ હેઠળ કચર્યા કરતા હોય છે. તેઓ પણ છેવટે તો સમાજ નું જ એક અંગ છે. તેની વ્યક્તિગત ઉણપો હોઈ શકે પણ તેમની નિષ્ઠા સામે સવાલો કરતા પહેલા કોઈએ પણ બે વાર વધારે વિચાર કરવી જોઈએ. એ જ રીતે સરકારોને પણ પોતાના એજન્ડા સાથે ફાજો, પ્રશ્નો અને મર્યાદાઓ હોય છે. આથી માત્ર ન્યાયાપીલો કે સરકાર પર જ દીપ હોળી દેવાનું આપણું વલણ આત્મઘાતી સામિત થઈ શકે છે. આવા પ્રશ્નોનો ઉકેલ લાવવાની ઈવા અને કટિબદ્ધતા હોય તો સહિયારા પ્રયત્નોથી ઉકેલ બાવી શકે છે. લોકશાહી દેશમ્ય અદાલતની વિશ્વસનીયતા એ સૌથી મહત્વની અને અનિવાર્ય બાબત છે. તેની નિષ્પક્ષતા અને સ્વતંત્રતા એ જ એની શક્તિ અને એ જ બેની ઓળખ છે. બા શ આ શક્તિ જો દવાઈ જાય અને બોળખ જો બદલાઈ જાય, તો તેના માઠા પરિણામોથી દેશ વ્યચિત રહી શકે નહીં. આથી ખેંદાલાવેની શક્તિ અને ઓળખ, બંને જળવાઈ રહે તે દેશનાં નાગરિકોની જરૂરિયાત અને સમવાની માંગ છે. અદાલતનાં કાર્યમાં સરકારી કે અન્ય શક્તિઓની દખલગીરી ન થાય તે અપેક્ષિત છે, પરંતુ વયં અદાલતે પણ આ વિષય પર ખુલ્લા મને અવાય આત્મમંથન કરવું જોઈએ.