Friday, May 3, 2024

Uncategorized

કવિ વિનોદ જોશીને રાષ્ટ્રીય એવોર્ડ ‘સૈરન્ધ્રી’ સર્વશ્રેષ્ઠ કૃતિ તરીકે પુરસ્કૃત.

  સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા ભારતીય ભાષાઓમાં પ્રતિવર્ષ અપાતો સર્વશ્રેષ્ઠ સાહિત્યકૃતિનો એવોર્ડ વર્ષ 2023 માટે ગુજરાતી ભાષામાં કવિ વિનોદ જોશીના...

Read more

સાહિત્ય અકાદમી અને ઓમ કૉમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે ‘કવિસંધિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

પ્રેસનોટ : તા.૨૩ ડિસેમ્બર,શનિવારે સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ),આશ્રમ રોડ,અમદાવાદ ખાતે સાહિત્ય અકાદમી અને ઓમ કૉમ્યુનિકેશનના...

Read more

ગુજરાત રાજ્ય જેલ વિભાગના નિવૃત્ત અધિકારી/કર્મચારીઓનું સાતમુ વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો.

ગુજરાત રાજ્ય જેલ વિભાગના નિવૃત્ત અધિકારી/કર્મચારીઓનું સાતમુ વાર્ષિક સ્નેહ મિલન સમારોહ તા.૨૫-૧૨-૨૦૨૩ ના રોજ જેલ તાલીમ શાળા અમદાવાદ ખાતે નિવૃત્ત...

Read more

નાટ્યલેખક, નિબંધકાર,પિંગળશાસ્ત્રી રણછોડભાઈ ઉદયરામ દવેની પુણ્યશતાબ્દીની ઉજવણી નિમિત્તે ‘નાટ્યહોત્રી’ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.

પ્રેસનોટ : તા.૦૨ ડિસેમ્બર,શનિવારે સાંજે ૦૫-૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ),સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય...

Read more

એચ.એ.કોલેજમાં સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ઉપર વર્કશોપ યોજાયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા “સ્ટાર્ટઅપ અંદ એન્ટરપ્રિન્યોરશિપ” સંદર્ભે વર્કશોપ યોજવામાં આવ્યો હતો . કોલેજના પ્રિન્સીપાલ સંજય...

Read more

PM મોદીના નામે નવો રેકોર્ડ, YouTube પર 2 કરોડ સબસ્ક્રાઇબર ધરાવનારા વિશ્વના પ્રથમ નેતા બન્યા.

PM મોદીના નામે નવો રેકોર્ડ, YouTube પર 2 કરોડ સબસ્ક્રાઇબર ધરાવનારા વિશ્વના પ્રથમ નેતા બન્યા. રેન્દ્ર મોદી યુટ્યુબ ચેનલે ભારત...

Read more

અમદાવાદ મહારાષ્ટ્ર સમાજને એકસો વર્ષ થયાં.. શતાબ્દિની યાદગાર થઈ ઉજવણી : આલેખનઃ રમેશ તન્ના

અમદાવાદ મહારાષ્ટ્ર સમાજે હમણાં પોતાની શતાબ્દિની આનંદથી રંગેચંગે ચાંગલી રીતે-પ્રીતે યાદગાર ઉજવણી કરી. પહેલી ઑગસ્ટ, 1924ના રોજ મહર્ષિ કર્વેના હસ્તે...

Read more
“નારાયણી સંગમ-પશ્ચિમ વિભાગ “રિપોર્ટર સિમ્પલ, અમદાવાદ .

“નારાયણી સંગમ-પશ્ચિમ વિભાગ “રિપોર્ટર સિમ્પલ, અમદાવાદ .

ko શ્રી હેડેગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા આયોજિત નારાયણી સંગમ કાર્યક્રમનું શ્રી શક્તિ કન્વેશન,ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં...

Read more

રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વિશ્વઉમિયાધામ દ્વારા કલોલમાં હનુમંત કથા, પાલખી યાત્રા યોજાઈ*

22 જાન્યુઆરીને 2024ના સુવર્ણ દિને 500 વર્ષના ઈતિહાસ બાદ અયોધ્યાના ભવ્યાતિભવ્ય રામ મંદિરમાં રામલ્લા બિરાજમાન થવાના છે ત્યારે સમગ્ર સનાતન...

Read more

સુરતમાં ગોપીન ગામ ખાતે 11,000 થી વધુ બહેનો ગીતા જયંતીની ઉજવણીના ભાગ રૂપે ભેગી થઈ…

સુરતમાં ગોપીન ગામ ખાતે 11,000 થી વધુ બહેનો ગીતા જયંતીની ઉજવણીના ભાગ રૂપે ભેગી થઈ... તેનો શ્રેય પ્રખર ગીતપ્રેમી ભાઈ...

Read more
Page 7 of 34 1 6 7 8 34
  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.