આઝાદી કા અમૃત મહોત્સવના ૭૫ વર્ષનું સમગ્ર ભારત ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આજરોજ નવાકોબા પ્રાથમિક શાળામાં હર ધર ત્રિરંગા નું સ્લોગન જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા સૂચવવામાં આવ્યું છે. તેને અનુરૂપ પ્રતિકૃતિ કોબા ગામના શાળાના બાળકો તેમજ સમગ્ર ગ્રામજનો દ્વારા ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી.