Namo News
No Result
View All Result
Saturday, June 10, 2023
  • Login
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
Subscribe
Namo News
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS
No Result
View All Result
Namo News
No Result
View All Result
Home NEWS

કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનના રર૧મા પટ્ટાભિષેક દિનની ઉજવણી કરવામાં આવી.

by namonews24
November 5, 2022
0
152
SHARES
1.9k
VIEWS
Share on FacebookShare on Twitter

કુમકુમ મંદિર દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનના રર૧મા પટ્ટાભિષેક દિનની ઉજવણી કરવામાં આવી.

namonews24-ads

અને શ્રી જીવનપ્રાણ બાપાશ્રીની ૧૭૮ મી જયંતી ઉજવવામાં આવી.

તા. ૪ અને પ નવેમ્બર રોજ સદ્ગુરુ શારત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના રર૧મા પટ્ટાભિષેક દિનની ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સવારે ૮ – ૦૦ થી ૧ર – ૦૦ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવી.

સાંજે પ – ૦૦ થી ૬ – ૩૦ પાલડી કુમકુમ મંદિર ખાતે ધૂન,કીર્તન કરીને ભગવાનને ફલાહારી વાનગીઓમાંથી ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

રાત્રે ૭ – ૩૦ થી ૯ – ૩૦ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પટ્ટાભિષેક અને જીવનપાણ બાપાશ્રીની પ્રાગટ્ય જયંતીની ઉજવણી કરવામાં આવી.

તા. પ નવેમ્બરને શનિવારના રોજ સવારે ૯ – ૦૦ થી ૧૧ – ૩૦ સત્સંગ સભા યોજાઈ. જીવનપ્રાણ બાપાશ્રીની વાતોની પારાયણ યોજાઈ અને ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી,જીવનપ્રાણ સ્વામીબાપા સમક્ષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ કારતક સુદ એકાદશીના પર્વ અંગે જણાવ્યું હતું કે, કારતક સુદ એકાદશીના દિવસે શ્રી રામાનંદ સ્વામીએ સંવત ૧૮૫૭ની સાલમાં પીપલાણામાં શ્રી નીલકંઠ વર્ણીને ભાગવતી દિક્ષા આપીને “શ્રી સહજાનંદ સ્વામી” અને “નારાયણ મુનિ” એવા બે મંગળકારી નામો પાડ્યા હતા.

સંવત ૧૮૫૮માં શ્રી રામાનંદ સ્વામીએ જેતપુરમાં સંપ્રદાયની ધર્મધુરા સહજાનંદ સ્વામીને સોંપી હતી.તેના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કારતક સુદ એકાદશીની ઉજવણી કરવામાં આવે છે.

આ જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળભૂત ગ્રંથ જે વચનામૃત તેના ઉપર રહસ્યાર્થ પ્રદિપિકાટીકા કરી છે. જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું જેવું છે તેવું મહાત્મય તથા અનાદિમુક્તની સ્થિતિ, મૂર્તિમાં રસબસપણે રહેવાની વાત તથા જીવનો આત્યંતિક મોક્ષ કેવી રીતે થાય છે અને ભગવાનના અક્ષરધામને પામવાના સરળ કયા ઉપાયો છે તે અંગે ખૂબ જ સાદી અને સરળ ભાષામાં સમજાવ્યું છે. અને આજેય સંપ્રદાયમાં વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા, તથા તેમણે કરેલી બે ભાગ વાતોનું વાંચન, શ્રવણ કરી અનેક સંતો – ભક્તો સુખિયા થાય છે.

અને સ્વામિનારાયણ ભગવાના હૃદગત અભિપ્રાયને સમજીને સુખિયા થાય છે.આ જીવનપ્રાણ બાપાશ્રીને સૌ કચ્છના સંત શ્રી અબજીબાપાના નામથી પણ ઓળખે છે. હોંગકોગમાં તેમના જીવન ઉપર પ્રકાશિત થયેલ “ કચ્છના સંત શ્રી અબજીબાપા” નામનું પુસ્તક મોટી સંખ્યામાં વહેચાયું હતું.

આ જીવનપ્રાણ બાપાશ્રીના જીવન ઉપર કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ ૧ર૩ર પેજનો શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથની રચના કરી છે.

શ્રી મુક્તજીવન સ્વામીબાપાને કારતક સુદ એકાદશીના દિવસે સંતની દીક્ષા આપવામાં આવી હતી.

શ્રી સ્વામિનારાયણ ભગવાનના પિતાનો પ્રાદુર્ભાવ પણ કારતક સુદ એકાદશીના રોજ જ થયો હતો.

આમ,અનેક પર્વનો સમૂહ દિન એટલે કારતક સુદ એકાદશી.

  • સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
  • મો. ૯૮૯૮૭૬૫૬૪૮
  • ૬૩૫૨૪૬૬૨૪૮
Tags: #kumkummandir

Related Posts

કોમ્પ્લિમેન્ટરી મેડિસિન…- બીના પટેલ.
NEWS

કોમ્પ્લિમેન્ટરી મેડિસિન…- બીના પટેલ.

June 8, 2023
ક્રિકેટ બોલ પકડતા દલિત યુવકનો અંગુઠો કાપ્યો! દલિત સમાજમાં આક્રોશ. આરોપીઓ હજી પોલીસ પકડથી દુર.
NEWS

ક્રિકેટ બોલ પકડતા દલિત યુવકનો અંગુઠો કાપ્યો! દલિત સમાજમાં આક્રોશ. આરોપીઓ હજી પોલીસ પકડથી દુર.

June 6, 2023
‘ધ કેરળ સ્ટોરી’ પછી, આતંકવાદ પરની બીજી ફિલ્મે મચાવ્યો હંગામો, ’72 હુરેં’ નું મજબૂત ટીઝર થયું રિલીઝ.
NEWS

‘ધ કેરળ સ્ટોરી’ પછી, આતંકવાદ પરની બીજી ફિલ્મે મચાવ્યો હંગામો, ’72 હુરેં’ નું મજબૂત ટીઝર થયું રિલીઝ.

June 6, 2023
” હીરબાઇ “- સંકલન : નીતિન ભટ્ટ.
NEWS

” હીરબાઇ “- સંકલન : નીતિન ભટ્ટ.

June 6, 2023
મહત્વના સમાચારો પર એક નજર .
NEWS

અમદાવાદ બ્રેકિંગ…… અમદાવાદના હાથીજણ પાસે આવેલી વિવેકાનંદનગરની વિવેકાનંદનગર ગુજરાતી શાળા નં. 1 માં શાળાના શિક્ષક દ્વારા નાના નાના ભૂલકાઓને મજૂરની જેમ સાફ સફાઈ ન કામે લગાડવામાં આવ્યા.

June 6, 2023
“સાંઈ બાબા ભગવાન નથી”
Uncategorized

રાજકોટમાં આ છે બાગેશ્વર બાબાનો મુકામ:ધીરેન્દ્ર શાસ્ત્રીને કિંગ્સ હાઈટ્સ ખાતે ઘરે ઉતારો અપાયો, કોણ છે કિશોર ખંભાયતા જેમના ઘરે બાબા ઉતરશે. – સુરેશ વાઢેર.

May 31, 2023
  • Trending
  • Comments
  • Latest

બ્રેકીંગ ન્યૂઝ દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો

December 21, 2022
બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

બિગ બ્રેકિંગ ન્યુઝ : અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ યથાવત

March 14, 2023
અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા.

March 21, 2023

BIG NEWS: અમૂલે દૂધમાં 3 રૂપિયા વધાર્યા.

February 3, 2023
હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

હાઈકોર્ટનો હૂકમ: PSI ભરતી પ્રક્રિયા મુદ્દે રાજ્ય સરકાર પહેલી જૂન સુધી પોતાનું વલણ સ્પષ્ટ કરે

0
સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

સૌરાષ્ટ્ર યુનિ.ના VCને પત્ર: સિન્ડિકેટ સભ્યપદ છિનવાતા નેહલ શુક્લે તુરંત સ્ટેચ્યુટ અને ઓર્ડિનન્સનો ભંગ કરી લેવાયેલા નિર્ણય પરત ખેચવા માગ કરી

0
તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

તક્ષશિલા દુર્ઘટનાને 3 વર્ષ: સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં મોતને ભેટેલા 22 માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ, ‘મૃતકોના વાલીઓએ અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી’

0
આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

આસ્થા પર બુલડોઝર ફેરવ્યું: વડોદરામાં વહેલી સવારે રેલવે તંત્રએ માતાજીની દેરી અને દરગાહ તોડી પાડતા વિવાદ, ભક્તોમાં આક્રોશ

0
કોમ્પ્લિમેન્ટરી મેડિસિન…- બીના પટેલ.

કોમ્પ્લિમેન્ટરી મેડિસિન…- બીના પટેલ.

June 8, 2023
‘ધ કેરળ સ્ટોરી’ પછી, આતંકવાદ પરની બીજી ફિલ્મે મચાવ્યો હંગામો, ’72 હુરેં’ નું મજબૂત ટીઝર થયું રિલીઝ.

પોલીસની સરાહનીય કામગીરી. હાર્ટએટેકથી યુવકનો બચાવ્યો જીવ.પોલીસને અપાયેલી CPR ટ્રેનિંગ કામલાગી:

June 7, 2023
ક્રિકેટ બોલ પકડતા દલિત યુવકનો અંગુઠો કાપ્યો! દલિત સમાજમાં આક્રોશ. આરોપીઓ હજી પોલીસ પકડથી દુર.

ક્રિકેટ બોલ પકડતા દલિત યુવકનો અંગુઠો કાપ્યો! દલિત સમાજમાં આક્રોશ. આરોપીઓ હજી પોલીસ પકડથી દુર.

June 6, 2023
‘ધ કેરળ સ્ટોરી’ પછી, આતંકવાદ પરની બીજી ફિલ્મે મચાવ્યો હંગામો, ’72 હુરેં’ નું મજબૂત ટીઝર થયું રિલીઝ.

‘ધ કેરળ સ્ટોરી’ પછી, આતંકવાદ પરની બીજી ફિલ્મે મચાવ્યો હંગામો, ’72 હુરેં’ નું મજબૂત ટીઝર થયું રિલીઝ.

June 6, 2023

Recent News

કોમ્પ્લિમેન્ટરી મેડિસિન…- બીના પટેલ.

કોમ્પ્લિમેન્ટરી મેડિસિન…- બીના પટેલ.

June 8, 2023

Total Number of Visitors

0610462
Visit Today : 21
Hits Today : 110
Total Hits : 207133
Who's Online : 1

About US

Namo News 24

Contact Us : kdgujarati@gmail.com

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

1:08:47 pm
  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

  • ⇝   Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry

No Result
View All Result
  • Home
  • BJP
  • CONGRESS
  • AAP
  • OTHER
  • NEWS

© 2022 NAMO NEWS 24 - All Rights Reserved By NEWS REACH.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In