*રાપર તાલુકા ભાજપ*
*રાપર શહેર ભાજપ*
આવતીકાલે પ્રધાનમંત્રી *શ્રી નરેન્દ્રભાઇ મોદી* 100 મી વખત મન કી બાત કરવાના છે તો પ્રદેશ ભાજપ ની સુચના અનુસાર આ કાર્યક્રમ વિશેષ રીતે દરેક બુથ મા થાય તેવી રીતે કરવો
આપણા ધારાસભ્ય *શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા* પણ રાપર શહેર મધ્યે મન કી બાત કાર્યક્રમ મા ઉપસ્થિત રહેવા ના છે nin
*ધારાસભ્ય શ્રી ના કાર્યક્રમ નુ સ્થળ – આથમણા નાકા…* *મુછડીયા વાસ*
*સમય – સવારે 10:30 કલાકે*
*ધન્યવાદ*