Monday, April 29, 2024

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલની મુશ્કેલીઓ વધી, EDએ પાઠવ્યું સમન્સ.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે સોનિયા ગાંધી અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસ અંગે સમન્સ પાઠવ્યું છે. કોંગ્રેસ પાર્ટીના...

Read more

પતિ, પત્ની ઔર વો! કોંગ્રેસના મોટા નેતા અન્ય યુવતી સાથે ઝડપાયા.

કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકી વિવાદમાં ફસાયા છે. સોશિયલ મીડિયામાં હાલ તેમના પત્ની અને યુવતી વચ્ચેની બબાલનો વીડિયો વાયરલ થયો છે....

Read more

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી પ્રવાસ કાર્યક્રમ “નવ સંકલ્પ જન સંમેલન ” #MISSION2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી પ્રવાસ કાર્યક્રમ "નવ સંકલ્પ જન સંમેલન " #MISSION2022 પ્રવાસ કાર્યક્રમ નવ સંકલ્પ જનસંમેલન જગદીશ...

Read more

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની નાપાક હરકત: ફરી એક હિન્દુ મહિલા શિક્ષિકાની કરી હત્યા.

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ગોપાલપોરા હાઈસ્કૂલમાં મંગળવારે આતંકીઓએ એક મહિલા શિક્ષિકા પર ગોળીબાર કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ હાલતમાં તેને તાત્કાલિક...

Read more

ભારે કરી! લોહીના નામ પર લાલ રંગની દવા મિક્ષ કરી ગ્લુકોઝ ચઢાવ્યો, લઈ લીધા 5 હજાર

ઉત્તરપ્રદેશના મહોબાના જિલ્લા હોસ્પિટલમાં એક વૃદ્ધ મહિલા પોતાના બીમાર દિકરાની સારવાર માટે પહોંચી. ડોક્ટરોએ તેને બ્લડ ચઢાવવા માટે કહ્યું. આરોપ...

Read more

અમદાવાદ: કોંગ્રેસ નેતાના પુત્રનો કેનાલમાંથી મળ્યો મૃતદેહ; મોતનું કારણ ચોંકાવનારુ.

અમદાવાદ મહાનગરપાલિકાના કુબેરનગરના મહિલા કોર્પોરેટર, કોંગ્રેસ નેતા કામિનીબેન ઝાના પુત્ર રાજેશ ઝાનો નરોડા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. માહિતી અનુસાર,...

Read more

સ્વ. રાજીવગાંધીની પુણ્યતિથિએ જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા છાશ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન.

જીએનએ જામનગર: આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન સ્વ.રાજીવ ગાંધી જી ની ૩૧ મી પુણ્યતિથિ નિમિતે જામનગર...

Read more

શિવ મંદિરમાં નંદીના કાનમાં આ રીતે કહો તમારી વાત, મોં માંગી ઈચ્છા થશે પુરી.

શાસ્ત્રો અનુસાર ભગવાન શિવની પૂજા કર્યા પછી નંદીજીની પૂજા કરવી જોઈએ. નંદીની પૂજા ન કરીને ફક્ત શિવલિંગની પૂજા કરશો તો...

Read more

મીશન 2022ને લઈને ગુજરાત કોંગ્રેસ એક્શનમાં, શહેરી વિસ્તારની બેઠકો માટે મંથન.

મીશન 2022માં શહેરી બેઠકો જીતવા કોંગ્રેસે મંથન શરૂ કરી દીધુ છે. 8 મહાનગરોના આગેવાનો સાથે પ્રમુખ જગદીશ ઠાકોરે મંથન શરૂ...

Read more

*દૂધેશ્વર વિસ્તારમાં તાત્કાલિક સર્વેના આધારે અપગ્રેડેશનની કામગીરી શરુ કરાવી પાણી, ડ્રેનેજ અને રોડ રસ્તાની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે. – ગ્યાસુદીન શેખ.

https://youtu.be/WNiJI3YG8Sg. *દૂધેશ્વર વિસ્તારમાં તાત્કાલિક સર્વેના આધારે અપગ્રેડેશનની કામગીરી શરુ કરાવી પાણી, ડ્રેનેજ અને રોડ રસ્તાની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે. -...

Read more
Page 11 of 13 1 10 11 12 13
  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.